SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमापनासूत्रे पेक्षयापि तुल्यत्वं भवति, किन्तु 'ठिईए चउहाणडिए' स्थित्या अवस्थानापेक्षया चतुःस्थानपतितो भवति, तदभिलापस्तु-असंख्येयभागहीनो वा संख्येयभागहीनो वा संख्येयगुणहीनो वा असंख्येयगुणहीनो वा भवति असंख्येयभागाभ्यधिको वा संख्येयभागाभ्यधिको वा, संख्येयगुणाभ्यधिकोवा असंख्येयगुणाभ्यधिको वा भवति, इति वोध्यः, 'कालवण्णपज्जवेहिं छट्ठाणवडिए' कृष्णवर्णपर्यवैः षट्स्थानपतितोभवति तदभिलापोऽपि अनन्तभागानन्तगुणहीनाधिकाभ्यां सह पूर्वोक्तचतुष्टय संमेलनेन स्वयमूहनीयः, 'सेस वण्णगंधरसपज्जवेहिं छहाणवडिए' शेपवर्णगंध रसपर्यवैः पट्स्थानपतितो भवति, 'सीयउसिणणिद्धलुक्खफासपनवेहि छट्ठाणव डिए'शीतोष्णस्निग्धरूक्षस्पर्शपर्यवैः पटस्थापतितो भवति' जयन्यावगाहनके द्विप्र. देशिकस्कन्धेपु एतेषामेव चतुर्णास्पर्शपर्यवानां संभवात् तदन्येषां कर्कशादि चतु:स्पर्शपर्यवानां तत्रासंभवात्' प्रकृतमुपसंहरन्नाह-‘से तेणष्टेणं गयोमा ! एवं बुच्चइ स्थिति की अपेक्षा से चतुस्थानपतित होते हैं, अर्थात् असंख्यातभाग हीन, संख्यातभागहीन संख्यातगुणहीन अथवा असंख्यातगुणहीन होते हैं, अगर अधिक हो तो असंख्यातभाग अधिक, संख्यातभाग अधिक, संख्यातगुण अधिक अथवा असंख्यातगुण अधिक होता है। कृष्ण वर्ण के पर्यायों से षस्थानपतित होता हैं। उन षट्स्थानों का कथन पूर्ववत् समझ लेना चाहिए। शेष वर्णो गंधों रसों की अपेक्षा भी षट्स्थानपतित होता है । शीत, उष्ण स्निग्ध और रूक्ष, इन चार स्पर्शों की अपेक्षा भी षस्थानपतित होता है जघन्य अवगाहना वाले द्विप्रदेशी स्कंधों में यही चार स्पर्श पाये जाते हैं। इनके अतिरिक्त कर्कश आदि चार स्पर्श नहीं होते । अब उपसंहार करते हैं, इस પતિત થાય છે. અર્થાત અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન સંખ્યાતગુણ હીન અથવા અસંખ્યાત ગુણહીન થાય છે, અગર અધિક હોય તે અસંખ્યાત ભાગ અધિક સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક થાય છે. કૃષ્ણ વર્ણના પર્યાયોથી ષટસ્થાન પતિત થાય છે. એ ષટસ્થાનેનું કથન પૂર્વવત સમજી લેવું જોઈએ. શેષ વર્ણ, ગંધ, રસેની અપેક્ષાએ પણ ષટસ્થાન પતિત થાય છે. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ, એ ચાર સ્પર્શેની અપેક્ષાએ પણ ષટસ્થાન પતિત થાય છે. જઘન્ય અવગાહનાવાળા ઢિપ્રદેશી સ્કામાં આજ ચાર સ્પર્શ મળી આવે છે. તેમના સિવાય કર્કશ આદિ ચાર સ્પર્શ નથી હતા. હવે ઉપસંહાર કરે છે-એ કારણે હે ગૌતમ ! એવું કહેવાય છે કે જઘન્ય અવગાહનાવાળ ક્રિપ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય કહેલા છે.
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy