________________
प्रमैयबोधिनी टीका पद ५ सू.११ मनुण्यपर्यायनिरूपणम् ।
७५७ नपतितो भवति, अजघन्यानुत्कृष्टावगाउनकामख्येयवर्पायुष्कोऽपि भवति असंख्येयवर्पायुष्कोपि, बत्र असंख्येयवर्यायुप्फोऽपि गव्यत हि गव्यतोच्छयो भवति अतोऽवगाहनापेक्षया चतु:स्थानपतितत्वं भवति, 'ठिईए चाणरडिए' स्थित्या -आयुःकर्मानुभवलक्षणस्थित्वा, चतु:स्थानपतितो भवति, प्रागुक्तयुक्तेः, 'बाइ. ल्लेहिं चउहिं नाणेहिं छहाणवडिए' आद्येश्चतुर्भिः ज्ञान:-मति अतावश्मिनःपर्यवज्ञानलक्षण: पट्स्थानपतितो अवति, तेषां चतुर्गामपि जानानां वत्तव्यादि सापेक्षतया क्षयोपशमवैचित्र्यतस्तारतम्यसभावात् 'केवल नाणपज्जवे हिं तुल्ले' केवलज्ञानपर्यवैस्तुल्यो भवति, निःशेष स्वावरणक्षयेण प्रादुर्भूतस्य देव ज्ञानस्य है, विशेषता यह है कि अवगाहना कि दृष्टि से चतुस्थालपतिल होता है, क्योंकि मध्यम अवगाहमा संख्यात वर्ष की आयु वाले की भी हो सकती है और असंख्यात वर्ष की आयु वाले की भी हो सकती है। असंख्यात वर्ष की आयु चालानो एक या दो गव्यूत की अचगात. नावाला होता है। अतः अवगाहना की अपेक्षा चतु:स्थानपतिल कहा है। स्थिति की अपेक्षाध्यम अवगाहना झाला चतु:स्थान पतित होता है इस संबंध में युक्ति पहले ही की जा चुकी है। आदि के चार ज्ञानों अर्थात् नति, शुन, अवधि और लापर्थव झागों की अपेक्षा से षट्रस्थानपतित होता है, क्योंकि ये भरों कालव्य आदि की अपेक्षा रखते हैं तथा क्षयोपा जन्म और क्षयोपशम में विन्त्रिता होती है, अतएव उन में तरलता हीना स्वालाविक है। वे केवलज्ञान के पर्यायों से तुल्य हैं, क्योंकि समस्त आवरणों के पूर्ण क्षय से उत्पन्न ષતા એ છે કે અવગાહનાની દષ્ટિએ ચતુ સ્થાન પતિત થાય છે, કેમકે મધ્યમ અવગાહના સા ખ્યાત વર્ષની આયુવાળાની પણ હોઈ શકે છે અને અસખ્યાત વર્ષની આયુવાળાની પણ થઈ શકે છે. અસ ખ્યાત વર્ષની આયુવાળા પણ એક અગર બે ગધૃતિની અવગાહનાવાળા હોય છે. તેથી અવગાહનાની અપે લાએ ચતુઃસ્થાન પતિત કહેલ છે. સ્થિતિની અપેક્ષાએ મધ્યમ અવગાહનાવાળા ચતુસ્થાન પતિત થાય છે, એ બાબનમા યુક્તિ આગળ કહી દેવાઈ છે. આદિના ચાર જ્ઞાનમાં અર્થાત મતિ, બુન, અવધિ અને મન પર્યવ જ્ઞાનોની અપેક્ષાએ પથાન પતિત થાય છે, કેમકે એ ચારે જ્ઞાન દ્રવ્ય આદિની અપેક્ષા રાખે છે. તથા પશમ જન્ય છે. અને શોપકામને વિચિત્રતા હોય છે. તેથીજ તર. તમતા થાય તે સ્વાભાવિક છે તેઓ કેવળજ્ઞાનના પર્યાયાધી તુલ્ય છે, કેમકે સમસ્ત આવરણના પૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થવાવાળા કેવળજ્ઞાનમાં કોઈ પણ