SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ - ७५४ মালা तिहिं दंसणेहि छहाणवडिए' वर्णगन्धरसस्पर्शपर्यवैः त्रिभिर्ज्ञानः मति श्रुतावधिज्ञानलक्षणैः, द्वाभ्यामज्ञानाभ्याम् मत्यज्ञान श्रुताज्ञानाभ्याम्, त्रिभिर्देशनैश्च पट्स्थानपतितो भवति, तत्र कस्यचित् तीर्थकरस्य अनुत्तरोपपातिकदेवस्य वा अप्रतिपतितावधिज्ञानेन जघन्यावगाहनायामुत्पादावस्थायामवधिज्ञानस्याप्युपलम्भात् 'त्रिभिर्ज्ञान' रित्युक्तम्, विभङ्गज्ञानविशिष्टस्य तु नरकादुवृत्तस्य जघन्यावगाहनायां नोत्पादः संभवति तथा स्वभावत्वात्, अतो विभद्गज्ञानानुपलम्भेन 'द्वाभ्यामज्ञानाभ्या' मित्युक्तम्, 'उक्कोसोगाहणए वि एवं चेव' उत्कृष्टा-: वगाहनकोऽपि मनुष्य एवञ्चव-उत्कृष्टावगाहनकस्य मनुष्यस्य द्रव्यार्थतया अथवा संख्यातगुण अधिक होता है । वह वर्ण गंध, रस, और स्पर्श के पर्यायों से तीन ज्ञानों से अर्थात् मति श्रुत और अवधिज्ञानों से, मत्यज्ञान और श्रुताज्ञान इन दो अज्ञानों से तथा चक्षुदर्शल, अचक्षुदर्शन और अवधिदर्शन रूप तीन दर्शनों से षट्स्थानपतित होता है, किसी तीर्थकर का अथवा अनुत्तरौपपातिक देव का अप्रतिपाति अवधिज्ञान के साथ जघन्य अवगाहना में उत्पाद होता है, तब जघन्य अवगाहना में भी अवधिज्ञान पाया जाता है, अतएव यहां तीन ज्ञानों का कथन किया गया है। किन्तु नारक से निकले हुए जीव का जघन्य अवगाहना में उत्पाद होता नहीं है, क्योंकि उसका स्वभाव ही ऐला है, अतः जघन्य अवगाहना में विभंगज्ञान नहीं पाया जा सकता, इस कारण यहां दो अज्ञानों का ही उल्लेख किया गया है, उत्कृष्ट अवगाहना वाले मनुष्य की भी इसी प्रकार की वक्तव्यता समझनी चाहिए अर्थात् उत्कृष्ट अवगाहना वाला मनुष्य से द्रव्य और પર્યાયથી, ત્રણ જ્ઞાનેથી અર્થાત મતિ કૃત અવધિજ્ઞાનથી મત્યજ્ઞાનથી અને શ્રતાજ્ઞાન એ બે અજ્ઞાનેથી તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન રૂપ ત્રણ દશનેથી ષટસ્થાન પતિત થાય છે. જ્યારે કોઈ તીર્થકરને અથવા અનુત્તરપપાતિક દેવને અપ્રતિપાતિ અવધિજ્ઞાનીની સાથે જઘન્ય અવગાહનામાં ઉત્પાદ થાય છે. ત્યારે જઘન્ય અવગાહનામાં પણ અવધિજ્ઞાન મળી આવે છે તેથીજ અહિં ત્રણ જ્ઞાનેનું કથન કરાયેલું છે. પણ નરકમાંથી નિકળેલા જીવની જઘન્ય અવગાહનમાં ઉત્પત્તિ થતી નથી, કેમકે એમને સ્વભાવજ એ છે તેથી જઘન્ય અવગાહનામાં વિર્ભાગજ્ઞાન નથી મળી આવતું. એ કારણે અહીં બે અજ્ઞાનેને જ ઉલ્લેખ કરાયો છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યની એ પ્રકારની વક્તવ્યતા સમજવી જોઈએ અર્થાત્ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્ય ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યથી દ્રવ્ય
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy