________________
प्रमेयबोधिनी टीका पद ५सू.९ द्वीन्द्रिय पर्यायनिरूपणम्
७०३ कालंगाणं बेइंदियाणं अणंता पज्जवा पण्णत्ता ?' जघन्यगुणकालकानां द्वोन्द्रियाणामनन्ताः पर्यवाः प्रज्ञप्ताः इति ? भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'जहण्णगुणकालए बेइंदिए' जघन्यगुणकालको द्वीन्द्रियो 'जहण्णगुणकालगल्स वेइंदियस्स दवट्ठयाए तुल्ले' जघन्यगुणकालकस्य द्वीन्द्रियस्य द्रव्यार्थतया तुल्यो भवति 'पएसट्टयाए तुल्ले' प्रदेशार्थतया तुल्यो भवति, 'ओगाहणट्ठयाए छठ्ठाणवडिए' अवगाहनार्थतया-शरीरोच्छ्य रूपतया, पद स्थानपतितो भवति, तदभिलापश्च पूर्ववदेवाव सेयः, ठिईए तिट्ठाणवडिए' स्थित्या-आयुःकर्मानुभवलक्षणस्थित्यपेक्षया त्रिस्थानपतितो भवति, नतु चतुः स्थानपतितः, तेषां संख्येयवर्पायुष्कस्वात् 'कालवण्णपज्जवेहि 'तुल्ले' कृष्णवर्णपर्यवै स्तुल्यो भवति, 'अबसेसेहि वण्णगंधरसफासपज्जवेहिं' अवशेषैः वर्णगन्धरसस्पर्शपयवैः 'दोहिं नाणेहिं' द्वाभ्यां ज्ञानाभ्याम् 'दोहिं अण्णाणेहिं द्वाभ्यामज्ञानाभ्याम् 'अचवखुदलणपज
भगवान्-हे गौतम ! एक जघन्यगुण काला द्वीन्द्रिय दूसरे जघन्य गुण काले बीन्द्रिय से द्रव्य की अपेक्षा तुल्य है, प्रदेशों की अपेक्षा भी तुल्य होता है, अवगाहना की दृष्टि से चतुःस्थालपतित होता है। उन स्थानो का कथन पूर्ववत् समझ लेना चाहिए अर्थात् असंख्यातसंख्यातभाग हीन संख्यात असंख्यातगुण हीन तथा इसी प्रकार अधिक । स्थिति की दृष्टि से वह त्रिस्थानगनित होता है, क्योंकि दीन्द्रिय की स्थिति संख्यान वर्षों की ही होती है, अत. एच वह चतुःस्थानपतित नहीं हो सकती । वह कृष्ण वर्ण के पर्यायों से तुल्य होता है, क्योंकि जघन्य कृष्ण वर्ण का एकहीरूप का संभव है, उसमें हीनता या अधिकता का संभव नहीं है। शेष चार वर्ण दो गंधों, पांच रसों और आठ स्पर्शो की दृष्टि से दो ज्ञानों दो
શ્રી ભગવાન–હે ગૌતમ ! એક જઘન્ય ગુણ કાળા હીન્દ્રિય બીજા જઘન્ય ગુણ કાળા દ્વિીન્દ્રિયથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય છે. અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે તે સથાનોનું કથન પૂર્વની જેમજ સમજી લેવું જોઈએ અર્થાત્ અસ ખ્યાત સંખ્યાત ભાગ હીન સંખ્યાત અસંખ્યાત ગુણહીન તથા એજ પ્રકારે અધિક, સ્થિતિની દૃષ્ટિએ તે ત્રિસ્થાન પતિત થાય છે, કેમકે હીન્દ્રિયની સ્થિતિ સંખ્યાત વર્ષોની જ થાય છે, તેથી જ ચતુસ્થાન પતિત ન બની શકે. તે કૃષ્ણવર્ણના પર્યાથી તુલ્ય થાય છે, કેમકે જઘન્ય કૃણ વર્ણનું એક જ રૂપ સ ભવિત છે. તેમાં હીનતા–અધિકતાનો સંભવ નથી શપ ચાર વર્ણ, બે ગધે, પાંચ રસો અને આઠ સ્પર્શની દૃષ્ટિએ બે જ્ઞાને, એ રચનાનો વર કારાબર વનના પરથી બટસ્થાન પતિત કર