________________
प्रशापनासूत्र हितहरितपीतशुक्लरूपाः, 'दो गंधा' द्वौ गन्धौ ‘पंचरसा' पञ्चरसा:-अम्लमधुरकटुकपायतिक्तभेदात् , 'अट्ठफासा' अष्टौ स्पर्शाः-शीतोष्णमृदुकर्कशलघुगुरुकस्निग्धरूक्षभेदात् भणितव्याः, __ गौतमः पृच्छति-'जहण्णमइ अन्नाणीणं भंते ! पुढविकाइयाणं पुच्छा' हे भदन्त ! जघन्यमत्यज्ञानीनां पृथिवी कायिकानां कियन्तः पर्यवाःप्रज्ञप्ताः ? इति पृच्छा भगवान् आह-'गोयमा' हे गौतम ! 'अणंता पज्जवा पण्णत्ता' जघन्यमत्यज्ञानीनां पृथिवीकायिकानामनन्ताः पर्यवाः पर्यायाः प्रज्ञप्ताः, गुण कृष्णवर्ण का पर्याय एक है, उत्कृष्टगुण कृष्णवर्ण का पर्याय भी एक है, मगर अजघन्यानुत्कृष्ट अर्थात् मध्यमशुण कृष्णवर्ण के पर्याय अनन्त हैं। यही कारण है कि दो पृथ्वीकाधिक जीव यदि मध्यमगुण कृष्णवर्ण हों तो भी उनमें अनन्तगुण हीनता और अधिकता हो सकती है। इसी अभिप्राय से यहां स्वस्थान में भी षट्स्थानपतित कहा है। अन्यत्र भी स्वस्थान में जहां हीनाधिकता बतलाई गई, है यही अभिप्राय यथायोग्य समझलेला चाहिए।
जैसा कृष्ण वर्ण का आश्रय लेकर प्रतिपादन किया गया है उसी प्राकार पांचों वर्गों, दोनों गंधों, पांचों रसों और आठों स्पर्शों का आश्रय करके प्रतिपादन करना चाहिए।। • गौतम-हे भगवन् ! जघन्य मति-अज्ञानी पृथ्वीकायिकजीव के कितने पर्याय हैं?
भगवान्-हेगौतमा अनन्त पर्याय हैं। વર્ણના પર્યાય એક છે, ઉત્કૃષ્ટ કૃષ્ણવર્ણના પર્યાય પણ એક છે પણ અજઘન્યાનુત્કૃષ્ટ અર્થાત્ મધ્યમ ગુણ કૃષ્ણ વર્ણના પર્યાય અનત છે. આજ કારણ છે કે બે પૃથ્વીકાયિક જીવ જે મધ્યમ ગુણ કૃષ્ણ વર્ણ હોય તે પણ તેઓમાં અનન્ત ગુણહીનતા અને અધિકતા થઈ શકે છે. એજ અભિપ્રાયથી અહીં સ્વસ્થાનમાં પણ સ્થાન પતિત કહ્યા છે. અન્યત્ર પણ સ્વસ્થાનમાં જ્યાં હીનાધિકતા બતાવેલી છે, એજ અભિપ્રાય યથા ગ્ય સમજી લેવું જોઈએ. ' જેમ કૃષ્ણ વર્ણને આશ્રય લઈને પ્રતિપાદન કરાયું, એજ રીતે પાચ વણે બન્ને ગ , પચે રસે, અને આઠે સ્પર્શેના આશ્રયે કરીને પ્રતિપાદન કરવું જોઈએ.
- શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! જઘન્ય મતિ અજ્ઞાની પૃથ્વીકાયિક જેના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ અનન્ત પર્યાય છે.