SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमापनास्त्र एवम् असंख्येयभागाभ्यधिको वा, संख्येयभागाभ्यधिको वा, संख्येयगुणाभ्यधिको वा भवति, न तु असंख्ये गुणाभ्यधिको भवति युक्तेः प्रागुपपादितत्वात् , तथा 'वण्णगंधरसफासपज्जवेहि' वर्णगन्धरसस्पर्शपर्यवैः, 'दोहिं अनाणेहिं' द्वाभ्यामज्ञानाभ्याम् मत्यज्ञानश्रुताज्ञानलक्षणपर्याभ्याम् , 'अचवखुदंसणपज्जवेहि य छटाणवडिए' अचक्षुर्दर्शनपर्यवैश्च पस्थानपतितो भवति तदभिलापश्च पूर्वोपदशित दिशाऽव सेयः, अत्र प्ररूपणे पृथिवीकायिकानां सम्यक्त्वस्य तेषु मध्ये सम्यक्त्वसहितस्य चोत्पादासंभवेन अज्ञानद्वयमेव प्ररूपितम् न तु ज्ञानद्वयमिति'उभयाभावो पुढविकाइ एसु' इति वचनप्रामाण्याव , असंख्यातगुण हीन नहीं हो सकता। अगर अधिक हो तो असं ख्यातभाग अधिक, संख्यालभाग अधिक अथवा संख्यातशुण अधिक ही होता है। वर्ण, गंध, रस और स्पर्श के पर्यायों से, दो अज्ञानो अर्थात् मत्वज्ञान और ताज्ञान के पर्यायो से, तथा अचक्षुदर्शन के पर्यायो से पदस्थानपतित होता है। इन षस्थानो का उच्चारण पूर्ववतू समझ लेना चाहिए । यहां यह ध्यानरखना चाहिए कि पृथ्वीकायिकजीवो में लम्यक्त्व नहीं होता और न सम्यग्दृष्टि जीव पृथ्वीकाय में उत्पन्न ही होते हैं। सभी पृथ्वीकायिक भिध्यादृष्टि होते हैं, अतएव उनमें दो अज्ञान हो पाये जाते हैं । वहां ज्ञान का सदभाव नहीं है । इसी कारग यहां दो अज्ञानो की ही पल्पणा की गई है। इसी प्रकार पृथ्वी कायिको में चक्षुरिन्द्रिय का अभाव होने से चक्षुदर्शन भी नहीं होता, अतएव सिर्फ अचक्षुदशन की ही प्ररूपणा की गई है ભાગહીન અથવા સ ખ્યાત ગુણહીન બને છે. પૂર્વોક્ત યુક્તિના અનુસાર તે સંખ્યાત ગુણ થઈ નથી શકતા. અગર અધિક હોય તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક અથવા સ યાત ગુણ અધિક જ થાય છે. વર્ણ ગંધ, રસ, સ્પર્શના પર્યાયેથી, બે અજ્ઞાને અર્થાત્ મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાનના પર્યાથી તથા અચક્ષુદર્શનના પર્યાયોથી ષસ્થાન પતિત થાય છે એ છ સ્થાનના ઉચ્ચારણ પૂર્વવત્ સમજી લેવા જોઈએ, અહિંએ ધ્યાન રાખવું જોઈએ કે પ્રકાયિક જીવોમાં સમ્યડત્વ નથી હોતું અને ન સમ્યગ્દષ્ટિ જીવ પૃથ્વી કાયમ ઉત્પન્ન થાય છે. બધા પૃથ્વીકાયિક મિથ્યાદષ્ટિ હોય છે. તેથી જ તેઓમાં બે અજ્ઞાન જ મળી આવે છે. ત્યા જ્ઞાનનો સદ્દભાવ હેતે નથી. એ કારણે અહિં બે અજ્ઞાનોની જ પ્રરૂપણા કરાઈ છે. એ પ્રકારે પૃથ્વીકાયિકોમાં ચક્ષુરિન્દ્રિયને અભાવ હોવાથી ચક્ષુદર્શન પણ નથી થતુ, તેથીજ ફકત અચક્ષુ દર્શનની જ પ્રરૂપણ કરાઈ છે.
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy