________________
प्रमेययोधिनी टीका पद ५सू.७ असुरकुमाराणां पर्यायनिरूपणम् ६६५ संख्येयगुणाभ्यधको वा, असंख्येयगुणाभ्यधिको वा, अनन्तगुणाभ्यधिको वा भवतीति भावः, 'एवं उक्कोसोगाहणए वि एवम् पूर्वोत्तरीत्या, उत्कृष्टा गाहनकोऽपि असुरकुमार उत्कृष्टावगाहनकरयासुरकुमारस्य द्रव्यातया तुल्यः प्रदेशार्थतया तुल्यः, अवगाह नार्थतया तुल्यः, स्थित्या चतुःस्थानपतितः, वर्णादिभिः पट्ट स्थानपतितः, आमिनियोविज्ञानपर्ववैः पुत्रज्ञानपर्ययः, अवधिनानपयः, त्रिमिरज्ञान, त्रिभिदर्शनैश्च पटस्थानपतितो भवति, एवं अजहण्णमणुबोमोगाहणएवि' एवम्-पूर्वोक्तवदेव अजघन्यानुत्कृष्टावगानमोऽपि अमुरकुमारः अजयन्यानुत्कृप्टावणाहनकस्यासुरकुमारस्य द्रव्यार्थनया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहलार्थतया तुल्यः, स्थित्या चतुःस्थानपतितः वर्णादिभिः पट्स्थान भाग अधिक, संख्यातशुण अधिक, असंख्यातशुण अधिक अथवा अनन्तगुण अधिक होता है।
जैला जघन्य अवगाहना वाले अस्तुरखुमार के विषय में कहा, वैसा ही उत्कृष्ट अवगाहना वाले के विषय में भी कहना चाहिए, अर्थात् वह द्रव्य प्रदेशों और अवगाहना की अपेक्षा तुल्य होता है, स्थिति की अपेक्षा चतुःस्थानपतित एवं वर्ण आदि के पर्यायो की अपेक्षा पटूस्थानपतित होता है। आमिनियोधिकज्ञान के पर्यायों से श्रुतज्ञाल के पर्यायों से, अबधिज्ञान के पर्यायों से, तीन दर्शनों से षट्स्थानपतित होता है।
मध्यम अवगाहना वाले असुरकुमार के विषय में भी ऐसा ही कहना चाहिए अर्थात् मध्यम अवगाहना वाला एक असुरकुमार दूसरे असुरकुमार से द्रव्य तथा प्रदेशों की अपेक्षा तुल्य होता है, સંખ્યાતભાગ અધિક, સ ખ્યાતગુણ અધિક, અસંખ્યાતગુણ અધિક અથવા અનન્તગુણ અધિક થાય છે.
જેવું જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારના વિષયમાં કહ્યું છે તેવુંજ ઉત્કૃષ્ટ અવગાહનાવાળાના વિષયમાં પણ કહેવું જોઈએ. અર્થાત્ તે દ્રવ્ય અને પ્રદેશે તેમજ અવગાહનાની અપેક્ષાએ તુલ્ય થાય છે, સ્થિતિની અપેક્ષાએ ચતુ સ્થાન પતિત તેમજ વર્ણ આદિના પર્યાની અપેક્ષાએ પસ્થાન પતિત થાય છે. આભિનિધિક જ્ઞાનના પર્યાયથી થતજ્ઞાનના પર્યાયેથી, અવધિજ્ઞાનના પર્યાયથો, ત્રણ અજ્ઞાનથી, ત્રણદર્શનેથી વથાન પતિત થાય છે.
મધ્યમ અવગાહનાવાળા અસુરકુમારના વિષયમાં પણ એવું જ કહેવું. જોઈએ અર્થાત્ મધ્યમ અવગહનાવાળા એક અસુરકુમાર બીજ અસુરકુમારથી દ્રવ્ય તથા પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય બને છે. અવગાહનાની અપેક્ષાએ તુલ્ય બને છે,
प० ८४