SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ५ सू. ६ नैरयिकाणां पर्याय निरूपणम् " देर्शनिकस्य नैरयिकस्य द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थ तया तुल्यः, अवगाहनार्थतया चतुः स्थानपतितः, स्थित्या चतुःस्थानपतितः, वर्णगन्धरसस्पर्शपर्यवैः, त्रिभि र्ज्ञानैः त्रिभिरज्ञानैः पद्स्थानपतितः, अचक्षुर्दर्शनपर्यवैः तुल्यः, अवधिदर्शनपर्यवैः पदस्थानपतितो भवति तदभिलापोपि पूर्ववदेवावसेयः, 'ओहिदंसणीवि' अवधिदर्शनिकोऽपिनैरयिकः अवधिदर्शनिकस्य नैरयिकस्य द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतुःस्थानपतितः स्थित्या चतुःस्थानपतितः, वर्णअचक्षुदती नारक की अपेक्षा द्रव्य से तुल्य होता है, प्रदेशों' से भी तुल्य होता है, अवगाहना और स्थिति की अपेक्षा चतुःस्थानपतित होता है वर्ण, गंध, रस, स्पर्श, तीन ज्ञानों, तीन अज्ञानों तथा चक्षुः दर्शन के पर्यायों से षटूस्थानपतित होता है, अचक्षुदर्शन के पर्यायों से तुल्य होता है, अवधिदर्शन के पर्यायों से षट्स्थानपतित होता है । उत्कृष्ट अचक्षुदर्शनी के विषय में भी ऐसा ही समझना चाहिए । मध्यम अचक्षुदर्शनी के संबंध में ऐसा कहना चहिए किन्तु उसे स्वस्थान में भी षट्स्थानपतित कहना चहिए अर्थात् मध्यम अचक्षुदर्शनी एक नारक से मध्यम अचक्षुदर्शनीं दूसरे नारक में षट्स्थानपतित होनाधिकना होती है, क्योंकि मध्यम अचदर्शन का जघन्य और उत्कृष्टः अचक्षुदर्शन के समान एक स्थान नहीं होता । ६५९ अवधिदर्शनी नारक के संबन्ध में भी इसी प्रकार कहना चाहिए, अर्थात् एक जघन्य अवधिदर्शनी नारक से दूसरा जघन्य अवधिदर्शनी नारक द्रव्य और प्रदेशों से तुल्य होता है, अवगाहना દ્રવ્યથી તુલ્ય હાય છે. પ્રદેશાથી પણ તુલ્ય હેાય છે. અવગાહના અને સ્થિતિની अपेक्षा यतुःस्थान पतित होय छे, वर्षा, गंध, रस, स्पर्श, ज्ञान તથા ચક્ષુદાનના પચાથી પટસ્થાન પતિત થાય છે, અચક્ષુદનના પર્યાયેાથી તુલ્ય થાય છે, અવધિદર્શીનના પર્યાયેાથી ષડ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ અચક્ષુદનના વિષયમાં પણ એમજ સમજવું જોઇએ. મધ્યમ અચક્ષુદનીના સમ્બન્ધમાં એમજ કહેવું જોઇએ પરન્તુ તેને સ્વસ્થાનમાં પણુ પટસ્થાન પતિત હેવાં જોઇએ અર્થાત મધ્યમ અચક્ષુદની એક નારકથી મધ્યમ અચક્ષુદની બીજા નારકમા પડ્થાન પતિત હીનાધિકતા થાય છે કેમકે મધ્યમ અચક્ષુદર્શનના જઘન્ય અને ઉત્કૃષ્ટ અચક્ષુદનના સમાન એક સ્થાન નથી હોતું. અવધિદર્શીની નારકાના સંબધમાં પણ એજ પ્રકારે કહેવુ ોઇએ, અર્થાત્ એક જઘન્ય અવધિદર્શીની નારકધી ખીજા જઘન્ય અવધિદર્શીની નારક દ્રવ્ય મદેશાથી તુલ્ય હાય છે, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત થાય
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy