SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ६५८ प्रज्ञापनासूत्रे दर्शनपर्यवैः पट्स्थानपतितो भवति, 'अजहण्णमणुकोसचवखुदसणीवि एवं चेव' अजघन्यानुत्कृष्ट चक्षुर्दर्शनी अपि नैरयिका, एवञ्चव-पूर्वोक्तवदेय, अजय न्यानुत्कृष्ट चक्षुर्दर्शनिनो नैरयिकस्य द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतुःस्था नपतितः, स्थित्या वर्णगधरसस्पर्शपर्यवेः, त्रिभिर्जानैः, त्रिभिरज्ञानः, पट्स्थानपतितः, चक्षुर्दशनपर्यवैस्तुल्यः, अचक्षुर्दर्शनपर्यवैः अवधिदर्शनपर्यवैः पट्स्थानपतितो भवति, किन्तु 'सट्टाणे छटाणवडिए' स्वस्थाने पट्स्थानपतितो भवति, तदभिलापश्च पूर्ववदेव प्रसिद्धत्वात्स्वयमूद्यः, ‘एवं अचक्खुदंसणीवि' एवम्-तथैव, जघन्य अचक्षुर्दर्शनिकोऽपि नैरयिकः जघन्य अचक्षुकहना चाहिए, अर्थात् मध्यम चक्षुदर्शन का धारक एक नारक मध्यम चक्षुदर्शन के धारक दूसरे नारक से द्रव्य की अपेक्षा और प्रदेशों की अपेक्षा तुल्य होता है, अवगाहना और स्थिति की अपेक्षा चतुःस्थानपतित होता है, वर्ण, गंध, रस, स्पर्श के पर्यायों से तीन ज्ञानों और तीन अज्ञानों के पर्यायों से षट्स्थानपतित होता है, अचक्षुदर्शन एवं अवधिदर्शन के पर्यायों से पदस्थानपतित होता है। किन्तु स्वस्थान में भी षटूस्थानपतित होता है, अर्थात् एक मध्यम चक्षुदर्शन के धारक नारक की अपेक्षा दूसरे मध्यम चक्षुदर्शन के ही धारक नारक में षटूस्थानपतित हीनाधिकता होती है। उन षट्स्थानों का उच्चारण पूर्ववतू कर लेना चाहिए। __अचक्षुदर्शनी नारक के विषय में भी ऐसा ही कहना चाहिए, अर्थात् एक जघन्य अचक्षुदर्शनी नारक दूसरे जघन्य અર્થાત્ મધ્યમ ચક્ષુદની નારકના વિષયમાં પણ એજ રીતે કહેવું જોઈએ, અર્થાત્ મધ્યમ ચક્ષુદર્શનના ધારક એક નારક મધ્યમ ચક્ષુદર્શનના ધારક બીજા નારકથી દ્રવ્યની અપેક્ષાઓ અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય થાય છે, અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. વર્ણ, ગધ, રસ, સ્પર્શના પર્યાયથી ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનેના પર્યાથી પસ્થાન પતિત થાય છે. અચક્ષુદર્શન તેમજ અવધિદર્શનના પર્યાયેથી ષટસ્થાન પતિત થાય છે, અચક્ષુદર્શન તેમજ અવધિદર્શનના પર્યાયેથી વટસ્થાન પતિત થાય છે. ન્તિ સ્વાસ્થાનમાં પણ ષટસ્થાન પતિત બને છે, અર્થાત એક મધ્યમ ચક્ષુ? દર્શનના ધારક નારકની અપેક્ષાએ બીજા મધ્યમ ચક્ષુદર્શનના જ ધારક નારકમાં ષટ્રસ્થાન પતિત હિનાધિક્તા થાય છે. આ છ સ્થાનોનું ઉચ્ચારણ પૂર્વ पत् ४ नये. અચક્ષુદશની નારકના વિષયમાં એમ જ કહેવું જોઈએ. અર્થાત્ એક “ જઘન્ય અચક્ષુદર્શની નારક બીજા જઘન્ય અચક્ષુદર્શની નારકની અપેક્ષાએ
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy