________________
प्रमेयबोधिनी टीका पद ५ सू.६ नैरयिकाणां पर्यायनिरूपणम् विभङ्गलक्षणाज्ञानपर्यवैश्व पट्स्थानपतितो भवति, तदभिलापोऽपि पूर्ववदेवायसेयः 'चखुदंसणपजवेहिं तुल्ले' चक्षुर्दर्शनपर्यवैस्तुल्यो भवति, 'अचखुदसणपज्जवे हिं
ओहिदसणाज वेहिं छट्ठाणचडिए' अचवुदर्शनपर्यवैः अवधिदर्शनपर्यवैश्च पदस्थानपतितो भवति, तदमिलापोऽपि पूर्ववदेव स्वयम्ह्यः, 'एवं उक्कोसचक्खुदसणीवि' एवम्-पूर्वोक्तरीत्या, उत्कृष्ट चक्षुर्दर्शनो अपि नैरयिकः उत्कृष्ट चक्षुर्दशनिनो नैरयिकस्य द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतुः स्थानपतितः, स्थित्या चतुःस्थानपतितः, वर्णगन्धरसस्पर्शपर्यवैः, त्रिभिमा॑नः त्रिमिरज्ञानः पट्स्थानपतितः, चक्षुर्दर्शनपर्यवैस्तुल्यः, अचक्षुर्दर्शनपर्यवैः, अवधिषट्स्थानपतित पूर्ववत् समझलेना चाहिए । चक्षुदर्शन पर्यायों की अपेक्षा तुल्य होता है, अचक्षुदर्शन पर्यायों की अपेक्षा पट्स्थानपतित तथा अवधिदर्शन के पर्यायों की अपेक्षा भी षट्स्थालपतित होता है। षट्स्थानों का आलाप पूर्ववत् समझ लेना चाहिए।' ___ इसी प्रकार उत्कृष्ट चक्षुदर्शनी नारक के विषय में कहना चाहिए अर्थात् एक उत्कृष्ट चक्षुदर्शनी नारक दूसरे उत्कृष्ट चक्षुदर्शनी नारक की अपेक्षा द्रव्य से तुल्य हैं, प्रदेशों की अपेक्षा भी तुल्य होता है, अवगाहना की अपेक्षा चतुःस्थातपतित होता है, । स्थिति की अपेक्षा भी चतुःस्थानपतित होता है, वर्ण गंध, रस स्पर्श के पर्यायों से तीन ज्ञानों और तीन अज्ञानों के पर्यायों से षस्थान. पतित होता है, चक्षुदर्शन के पर्यायों से तुल्य होता है, अचक्षुदर्शन और अवधिदर्शन के पर्यायों से षट्रस्थानपतित होता है। .
अजघन्य अनुत्कृष्ट अर्थात् जो उत्कृष्ट भी नही, जघन्य भी नहीं अर्थात् मध्यम चक्षुदर्शनी नारक के विषय में भी इसी प्रकार પતિત પૂર્વની જેમ સમજી લેવા જોઈએ. ચક્ષુદર્શન, પર્યાની અપેક્ષાએ તુલ્ય હોય છે. અચક્ષુદ્ધન, પર્યાની અપેક્ષાએ સ્થાન પતિત તથા અવધિદર્શનના પર્યાની અપેક્ષાએ પણ સ્થાનનું કથન પૂર્વવત્ સથજી લેવું જોઈએ.
એ પ્રકારે ઉત્કૃષ્ટ ચક્ષુદર્શની નારકના વિષયમાં કહેવું જોઈએ. અર્થાત એક ઉત્કૃષ્ટ ચક્ષુદશની નારક બીજા ઉત્કૃષ્ટ ચક્ષુદર્શની નારકની અપેક્ષાએ દ્રવ્યથી તુલ્ય છે અને પ્રદેશથી પણ તુલ્ય છે અવગાહનની અપેક્ષાએ ચતુ સ્થાન પતિત થાય છે, સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત છે. વર્ણ ગંધ, રસ સ્પર્શના પર્યાયેથી, ત્રણ જ્ઞાનો અને ત્રણ અજ્ઞાનના પર્યાયોથી પસ્થાન પતિત બને છે, ચક્ષુદશનના પર્યાથી તુય બને છે. અચકુંદનના અને અવધિદર્શનના પર્યાથી ઘસ્થાન પતિત થાય છે.
અજઘન્ય-અનુત્કૃષ્ટ અર્થાત જે ઉત્કૃષ્ટ પણ નથી જઘન્ય પણ નથી म० ८३