________________
प्रमेयाधिनो टीका पद ३ सू.३८ पुद्गलद्वारानुसारेणाल्पवहुत्वम् ३७५ पश्चिमेन-दक्षिणपश्चिमायां प्रत्येकं वर्तमानाः च असंख्येयगुणा भवन्ति, रवस्थाने तु परस्परं द्वयेऽपि तुल्याः-सदृशा भवन्ति रुचकाद्विनिर्गतयोः मुक्तावलिसंस्थानसंस्थितयोस्तिर्यग्लोकान्तमधोलोकान्तमूद्धर्वलोकान्तं पर्यवसितयोः तयोढयोरपि दिशोः क्षेत्रस्यासंख्येयगुणत्वात्, तत्र पुद्गलानामपि असंख्येयगुणत्वं तत् क्षेत्रस्य तु स्वस्थाने तुल्यन्यात् पुद्गलानामपि स्वस्थाने तुल्यत्वमवसेयम्, तेभ्योऽपि-'दाहिणपुरच्छिमेण उत्तरपच्चस्थिमेण य दोवि तुल्ला विसेसाहिया' दक्षिण पौरस्त्येन-दक्षिणपूर्वस्याम् उत्तरपश्चिमेन उत्तरपश्चिमायाश्च प्रत्येकं दिशि वर्तमानाः पुद्गलाः विशेषाधिका भवन्ति, स्वस्थाने तु परस्परं तुल्या भवन्ति सौमनसगन्धमादनेषु सप्तसप्तकूटेषु विद्युत्प्रभमाल्यवतो नग्नवक्टेषु च धूमिकादक्षिण-पश्चिम दिशा में बराबर-बराबर पुदगल हैं, मगर अधोदिशा की अपेक्षा असंख्यातगुणा अधिक हैं, क्योंकि रुचक से निकली हुई मुक्तावली के आकार की और तिर्यग्लोक, अधोलोक एवं ऊर्ध्वलोक तक फैली हुई इन दोनों दिशाओं का क्षेत्र असंख्यातगुणा अधिक हैं, अतएव उन में पुद्गल भी असंख्यातगुणा हैं। मगर दोनों दिशाओं का क्षेत्र चूंकि बराबर है, अतएव उन दोनों में पुद्गल भी बराबर कहे गए हैं। इन दोनों दिशाओं की अपेक्षा दक्षिण पूर्व और उत्तर पश्चिम दिशाओं में-दोनों में परस्पर तुल्य पुद्गल हैं, भगर उत्तरपूर्व एवं दक्षिणपश्चिम दिशाओं की अपेक्षा विशेषाधिक हैं। इस का कारण यह है कि सौमनस एवं गन्धमादन पर्वतों के सात-सात कूटों (शिखरों) पर तथा विद्यु-प्रभ और माल्यवत् पर्वतों के नौ-नौ कूटों पर कोहरे एवं ओस आदिके सूक्ष्म पुद्गल बहुत होते हैं। मगर ઉત્તર પૂર્વ દિશામાં તથા દક્ષિણ પશ્ચિમ દિશામાં સરખે સરખા પુદ્ગલો છે. પણ અદિશાના કરતા અસંખ્યાત ગણા વધારે છે. કેમકે રૂચકથી નીકળેલ મુક્તાવલીના આકારની અને તિબ્લેક, અલેક અને ઉર્વલક સુધી ફેલા યેલી આ બન્ને દિશાઓનું ક્ષેત્ર અસંખ્યાત ગણું વધારે છે. તેથી જ તેમાં પુગલ પણ અસંખ્યાત ગણું છે. પરંતુ મને દિશાઓનું ક્ષેત્ર અમિત બરેબર છે. તેથી જ એ બન્નેમા પુગલે પણ સરખા કહેવામાં આવેલ છે. આ બને દિશાઓના કરતા દક્ષિણ પૂર્વ અને ઉત્તર પશ્ચિમ એ બને દિશાઓમાં પરસ્પર સરખા પગલે છે. પણ ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ દિશાઓના કરતા વિશેષાધિક છે. તેનું કારણ એ છે કે-સૌમનસ અને ગંધમાદન પર્વતના સાત સાત ફૂટ ( શિખરેપર) તથા વિષ્ણુપ્રભ અને માલ્યવાન પર્વતના નવ નવ ફૂટ પર કેહરા અને ઝાકળ વિગેરેના સૂમ પુદ્ગલે ઘણું હોય છે