SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ प्रशापनासूत्र धिका भान्नि, आयीकानामापे आयुः कपिन्ध फवसभावात्, अदं बोध्यम् -आयुष्यकर्मवन्ध कावन्ध कानां पर्याप्तकापर्याप्तकानाम्, सुप्न नागराणाम, समवहतासमवहतानां सातवेदकासातवेदकानाम् . इन्द्रियोपयुक्त नो इन्द्रियोपयुक्तानां साकारोपयुक्तानाकारोपयुक्तानां समुदायेनाल्पवहुत्वं प्रतिपादितम्-तदभिप्रायज्ञानार्थ प्रत्येकमल्पबहुत्वं विनेयजनानुग्रहाय प्रतिपाद्यते तत्रायुप्यकर्मबन्धकाः सर्वस्तोकाः भवन्ति, तदवन्धकाः संख्येयगुणाः, अनुभूयमानभवायुपि त्रिभागावशेषे त्रिभागत्रिभागावशेषेवा जीवाः पारभविकायुष्यं चम्नन्ति ततो द्वी त्रिभागों यह समझना चाहिए-आयुकर्म के बन्धक अवन्धकों का, पर्याप्तकअपर्याप्तकों का, सुप्त-जागृतों का, समवहत-असमवहतों का, साता असाता वेदकों का, इन्द्रियोपयुक्त-नोइन्द्रियोपयुक्तों का तथा साकार -अनाकारोपयुक्तों का सामुदायिक रूप से अल्पवहुत्व प्रतिपादित किया गया है, किन्तु शिष्यजनों के अनुग्रह के लिए अब प्रत्येक युगल के अल्पबहुत्व का प्रतिपादन किया जाता है__ओयुष्य कर्म के बन्धक कम हैं, उस से अवन्धक संख्यातगुणा अधिक हैं। अनुभूयमान भव का आयुष्य जब दो भाग व्यतीत हो जाने पर तीसरा भाग शेप रहता है या तीसरे भाग का तीसरा भाग शेष रहता है, तव जीव आगामी भव के आयुष्य का बन्ध करते हैं इस प्रकार तीन भागों में से दो भाग अवन्धकाल है, सिर्फ तीसरा भाग बन्धकाल है और वह बन्धकाल भी अन्तमुहर्त मात्र होता है, पूरा तीसरा भाग नहीं, इस कारण बन्धकों की अपेक्षा अबन्धक संख्यातगुणा अधिक हैं। . છે. અહીં એ સમજવું જોઈએ કે–આયુકર્મના બધક અબંધકનું પર્યાપક અપર્યાપ્તકેનું સુખ અને જાગ્રતાનું ઈન્દ્રિયોપયુક્ત અને ને ઈદ્રિપયુક્તોનું સમવહત અમવહતેાનું સાતા અને અસાતા વેદકેનું તથા સાકાર અનાકારોપયક્તોનું સામુદાયિકપણાથી અ૯૫મહેત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે પરંતુ શિષ્યજનના અનુગ્રહ માટે હવે દરેક યુગલના અપહત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે. આયુષ્ય કર્મના બન્યક ઓછા છે. તેનાથી અબંધક સંખ્યાત ગણું વધારે છે. અનુભવ કરાતા લાવનું આયુષ્ય જ્યારે બે ભાગ પતિત થઈ જાય ત્યારે ત્રીજો ભાગ બાકી રહે છે. અથવા ત્રીજા ભાગને ત્રીજો ભાગ બાકી રહે છે. ત્યારે જીવ આગામી ભવના આયુષ્યને બંધ કરે છે. આ રીતે ત્રણ ભાગોમાંથી બે ભાગને અબ ધ કાળ છે. કેવળ ત્રીજો ભાગ બ ધકાળ છે, અને તે બંધકાળ પણ અંતર્ગત માત્ર હોય છે, પુરે ત્રીજા ભાગ નહીં તે કારણે બના કરતાં અને ધક સંખ્યાત ગણું વધારે છે.
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy