SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ३ सू.३७ बन्धद्वारानुसारेणाल्पवहुत्वम् ३६५ इन्द्रियोपयोगोयुक्ता विशेषाधिका भवन्ति, तत्र नो इन्द्रियानाकारोपयुक्तानामपि समावेशेन विशेषाधिकत्वसंभवात, तेभ्योऽपि-'आसायावेयगा विसेसाहिया १०' असासावेदका विशेपाधिका भवन्ति, इन्द्रियोपयुक्तानामपि असातवेदकत्वात्, तेभ्योऽपि-'असमोहया विसेसाहिया ११” असमवहताः विशेपाधिका भवन्ति, सातवेदकानामपि असमवहतत्वसदभावेन असमवहतायां विशेषाधिकत्वसंभवात, तेभ्योऽपि-'जागरा विसेसाहिया १२' जागराः विशेषाधिका भवन्ति, कतिपयानां समवहतानामपि जागरत्वसद्भावेन जागराणां विशेषाधिकत्वसंभवात, तेभ्योऽपि 'पज्जत्तया विसेसाहिया १३' पर्याप्तका विशेषाधिका भवन्ति, कतिपयानां सुप्तानामपि पर्याप्तत्वेन पर्याप्तकानां विशेषाधिकत्वसंभवात्, जागराणां पर्याप्तत्वस्यैव सत्वेन सुप्तानां पर्याप्तत्वनियमात्, तेभ्योऽपि पर्याप्तेभ्यः 'आउयरस कम्मरस अबंधया विसेसाहिया १४' आयुप्यस्य कर्मणोऽवन्धकाः विशेपाउपयोग वाले भी सम्मिलित हैं । इनकी अपेक्षा असातावेदक विशेषाधिक हैं, क्योंकि इन्द्रियोपयुक्त भी असाता के वेदक होते हैं । असातावेदकों की अपेक्षा असमवहत (लमुद्घात न किये हुए) विशेषाधिक हैं, क्योंकि सातावेदक भी समवहत होते हैं, अतएव समवहतों की विशेषाधिकता है। समवहतों की अपेक्षा जागृत विशेषाधिक हैं, क्यों कि कतिपय समवहत जीव भी जागृत होते हैं । जागृतों की अपेक्षा पर्याप्त विशेपाधिक हैं, क्योंकि बहत-से जीव ऐसे भी हैं जो जागृत न होते हुए भी अर्थातू सुस होकर भी पर्याप्त हैं । जो जागृत हैं वे पर्याप्त ही होते हैं मगर सुप्त जीवों के विषय में ऐसा नियम नहीं है । पर्याप्त जीवों की अपेक्षा आयुकर्म के अबन्धक जीव विशेषाधिक है, क्योंकि अपर्याप्तक भी आयुकर्म के बन्धक होते हैं। यहां અનાકાર ઉપયોગવાળા પણ મળેલા છે. તેના કરતા અસાતવેદક વિશેષાધિક છે. કેમકે ઈન્દ્રિપયુકત પણ અસાતાનું વેદન કરવાવાળા હોય છે. અસાતવેદકોના કરતા સમવહત-(સમુદઘાત ન કરનારા) વિશેષાધિક છે. કેમકે સાતવેદક પણ અસમવહત હોય છે. તેથી જ અસમવહનોનુ વિશેષાધિક પણ છે અસવહતેના કરતા જાગ્રત વિશેષાધિક છે. કેમકે કેટલાક સમવહત જીવ પણ જાગ્રત હોય છે. જાગ્રતોના કરતાં પર્યાપ્ત જીવ વિશેષાધિક છે. કેમકે ઘણા ખરા જીવ એવા પણ હોય છે જે જાગ્રત ન હોવા છતાં પણ અર્થાત્ સુપ્ત થઈને પણ પર્યાપ્ત છે. જે જાગ્રત છે, તેઓ પર્યાપ્ત જ હોય છે. પરંતુ સુત અને સંબધમાં એ નિયમ નથી, પર્યાપ્ત જીવેના કરતાં આયુ કર્મના અબંધક જીવ વિશેષાધિક છે. કેમકે અપર્યાપ્ત પણ આયુકર્મના બધક હાથ
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy