SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ m. .. प्रौयबोधिनी टीका पद ३ सू ३७ वन्धद्वारानुसारेणाल्पवहुत्वम् ३६३ वंधगा ?' सर्वस्तो का:-सर्वेभ्योऽल्पाः जीवाः, आयुष्यस्य कर्मणो बन्धका भवन्ति आयुर्वन्धकालस्य प्रतिनियतत्वात् ? तेभ्यः 'अपज्जत्तया संखेज्जगुणा' अपर्याप्तकाः संख्येयगुणा भवन्ति, अपर्याप्तानाम् अनुभूयमानभवत्रिभागाधवशेपायुषां पारभविकायुर्वन्धकत्वात् द्वौ त्रिभागौ अबन्धकालः, एकश्च बन्धकाल इति बन्धकालादबन्धकालस्य संख्येयगुणत्वात् आयुर्वन्धकेभ्योऽपर्याप्तकानां संख्येयगुणत्वं भवति तेभ्योऽपर्याप्तेभ्योऽपि-'सुत्ता संखेज्जगुणा' सुप्ताः संख्येयगुणा भवन्ति पर्याप्तेषु अपर्याप्तेषु च सुप्तानामुपलम्भेन, अपर्याप्तेभ्यश्च पर्याप्तानां संख्येयगुणत्वात अपर्याप्तेभ्यः सुप्तानां संख्येयगुणत्वं वोध्यम् ३, तेभ्योऽपि सुप्तेभ्यः 'समोहया संखेज्जगुणा ४' समवहताः संख्येयगुणा भवन्ति, पर्याप्तेषु है। आयुकर्म के बंधकों की अपेक्षा अपर्याप्त जीव संख्यातगुणा अधिक हैं । अपर्याप्त जीव अनुभूयमान भव के तीन भागों में से दो भाग वीत जाने पर और एक भाग शेष रहने पर आयु के बन्धक होते हैं। इस प्रकार तीन भागों में से दो भाग अबन्धकाल और एक भाग वन्धकाल है । अतः बन्धकाल से अवन्धकाल संख्यातगुणा होने के कारण आयु बन्धकों की अपेक्षा अपर्याप्त संख्यातगुणा अधिक कहे गए हैं। ____ अपर्याप्तकों की अपेक्षा सुप्त जीव संख्यातगुणा हैं, क्योंकि सुप्त जीव पर्याप्तकों और अपर्याप्तकों-दोनों में पाये जाते हैं और अपप्तिकों की अपेक्षा पर्याप्तक संख्यातगुणा अधिक हैं । सुप्त जीवों की अपेक्षा समवहत (समुद्घात वाले) जीव संख्यातगुणा अधिक हैं, क्योंकि बहुत-से पर्याप्त और अपर्याप्त जीव सदा मारणान्तिक समुછે. આયુકર્મના બધોની અપેક્ષાથી અપર્યાપ્ત જીવ સંખ્યાતગણું વધારે છે. અપર્યાપ્ત જીવ અનુભૂયમાન ભવના ત્રણ ભાગમાંથી બે ભાગો વીતી જાય ત્યારે અને એક ભાગ શેષ રહે ત્યારે આયુના બે ધક હોય છે. આ પ્રમાણે ત્રણ ભાગોમાંથી બે ભાગ અનન્ય કાળ અને એક ભાગ બન્ધકાળ છે. આથી બ. કાળથી અબન્ધન કાળ સંધ્યાતગણે હોવાના કારણે આયુબન્ધકોની અપેક્ષા અપર્યાપ્ત સંખ્યાતગણું વધારે કહેવામાં આવે છે. અપર્યાપ્તકની અપેક્ષાથી સુસ જીવ સંખ્યાત ગણા છે. કેમકે સુપ્ત જીવ પર્યાપ્ત અને અપર્યાપ્ત બનેમા પણ મેળવી શકાય છે, અપર્યાપ્તકની અપેક્ષા પર્યાપ્ત સંધ્યાત ગણું વધારે છે. સુપ્ત જીની અપેક્ષા સમવહત (સમૂદઘાત વાળા) જીવ સંખ્યાલગણા વધારે છે. કેમ કે ઘણા ખરા પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવ સદા મારણાન્તિક સમુદ્દઘાત કરતા હોય તેવા મળી આવે છે. સઘળા જીની અપેક્ષા સાતાના વેદક જીવ સંધ્યાત ગણું છે. કેમકે
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy