________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.२६ धर्माधर्मास्तिकायादि जीवाल्पवहुत्वम् २५५ गुणा' इति वक्ष्यमाणश्चनप्रामाण्यात्, अनन्तप्रदेशिकस्कन्धानां स्वल्पत्वेन परमाण्वादीनामतिवहुत्वेन, सर्वस्यैव पुद्गलास्तिकायस्य प्रदेशार्थतया प्ररूपणेअनन्तप्रदेशिक स्कन्धानामतिरतोकत्वात्, परमाणुनाश्चातिबहुत्वेन तेषां पृथक पृथक् द्रव्यत्वात् असंख्येयप्रदेशिकानाञ्च स्कन्धानाम् परमाण्यापेक्षयाऽसंख्येयगुणत्वात् असंख्येयगुणत्वमेव पुद्गलास्तिकायस्य प्रदेशार्थनया भवति, नानन्तगुगत्वमिति भावः, 'अद्धासमए न पुच्छिज्जइ, पएसाभावा' अद्धासमयो न पृच्छय ते-द्रव्यार्थप्रदेशार्थतया न प्ररूप्यते, प्रदेशाभावात्,
अथ अद्धासमयानां द्रव्यार्थता नियमे वा वाचो युक्तिः ? तेपी प्रदेशार्थताया अपि वक्तुं शक्यत्वात् यथाऽनन्तानां परमाणूनां समुदायात्मकस्य स्कन्धस्य द्रव्यत्वं तदवयवप्रदेशत्वश्च भवति तयैव सकलस्यैव कालस्य द्रव्यत्वं तदवयवत्वञ्च समया
और परमाणु उनकी अपेक्षा अत्यधिक हैं और वे सब पृथक्-पृथक् द्रव्य हैं, कारण असंख्यात प्रदेशी स्कंध परमाणुओं की अपेक्षा असं. ख्यातगुणा ही हैं। इस प्रकार पुद्गलास्तिकाय प्रदेशों की दृष्टि से असंख्यातगुणा ही हो सकता है, अनन्तगुणा नहीं हो सकता।
अदासमय अर्थात् काल दुव्य के विषय में द्रव्य और प्रदेशों के अल्प-बहुत्व को लेकर प्रश्न नहीं करना चाहिए क्योंकि काल के प्रदेश नहीं होते हैं । प्रश्न हो सकता है कि काल द्रव्य ही है, उसके प्रदेश नहीं हैं, इस विषय में युक्ति क्या है ? जैसे अनन्त परमाणुओं का समूह रूप स्कंध द्रव्य कहलाता है और उसके अवयव प्रदेश कहलाते हैं, उसी प्रकार सम्पूर्ण काल को द्रव्य और अवयवों को प्रदेश कहा जा सकता है ? इसका उत्तर यह है कि यहां दृष्टान्त और તદનુસાર અના પ્રદેશી ઔધ અત્યન્ત અપ છે અને પરમાણુ તેમની અપેક્ષાએ અત્યધિક છે અને તેઓ બધા પૃથક પૃથક દ્રવ્ય છે, એ કારણે અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ પરમાણુઓની અપેક્ષાએ અસ ખ્યાત ગણું જ છે. આ પ્રકારે પુદ્ગલાસ્તિકાય પ્રદેશની દષ્ટિએ અસ ખ્યાત ગણાજ હોઈ શકે, અનનગણું થઈ શકતા નથી.
અદ્ધા સમય અર્થાત્ કાલ દ્રવ્યના વિષયમાં દ્રવ્ય અને પ્રદેશોના અપ બહુવને લઈને પ્રશ્ન ન કર જોઈએ કેમકે કાળને પ્રદેશ નથી હોતા. પ્રશ્ન કરી શકાય છે કે કાલ દ્રવ્ય જ છે તેને પ્રદેશ નથી, આ વિષયમાં યુક્તિ કઈ છે? જેમ અનન્ત પરમાણુઓને સમૂહ રૂપ સ્કન્ધ દ્રવ્ય કહેવાય છે અને તેના અવયવ પ્રદેશ કહેવાય છે, તે જ રીતે સંપૂર્ણ કાળને દ્રવ્ય અને તેના અવયને પ્રદેર કહી શકાય છે? તેને ઉત્તર આ છે કે અહીં દટાન્ત અને