________________
२५६
प्रशापनासूत्र त्मकप्रदेशत्वं संभवतीति चेदनोच्यते प्रकृते दृष्टान्तदान्तिकयोमहवपम्याद, तथाहि-परस्परसापेक्षतया परिणमनकाले एव परमाणनां समुदायस्य स्कन्धरूपतया परस्परनिरपेक्षाणां केवलपरमाणुनामिव स्कन्धलायोगात्, अद्धासमयानान्त परस्पर निरपेक्षत्वमेव, वर्तमानसमयभावे पूर्वापरसमययोरभावेन स्कन्धत्व परिणामाभावः, तदभावाच्च नाद्धासमयाः प्रदेशाः संभवन्ति. किन्तु पृथगेव द्रव्याणि इत्याशयः । अथामीपां धर्मास्तिकायादीनां सपा सहैव द्रव्यार्थप्रदेशार्थतयाऽहपबहुत्वादिकं प्ररूपयति-'एएसि णं भंते ' धम्मत्थिकाय अधम्मत्यिकाय भागासकाय जीवत्थिकाय पोग्गलत्थिकाय अद्धासमयाणं दवट्टपए सच्याए य' गौतमः पृच्छति-हे भदन्त ! एतेषां खलु धर्मास्तिकायाधर्मास्तिकायाकाशास्तिकाय जीवास्तिकायपुद्गलास्तिकायाद्धासमयानां द्रव्यार्थप्रदेशार्थतया च 'कयरे कयरेदार्टान्तिक में महान् विषमता है । जब परमाणु परस्पर सापेक्ष हो कर अर्थात् एकमेक होकर परिणत होते हैं तभी उनका समुदाय स्कंध कहलाता है। यदि वे परमाणु परस्पर निरपेक्ष हों तो उनके समूह को स्कंध नहीं कह सकते । आवासमय परस्पर निरपेक्ष हैं, स्कंध के समान परस्पर सापेक्ष द्रव्य नहीं हैं । जब वर्तमान समय होता है तो उससे आगे और पीछे के समय का अभाव होता है, अतएव उन में स्कन्ध रूप परिणाम का अभाव है और इसी कारण अद्धासमय के प्रदेशों का अभाव कहा गया है । अहाकाल पृथक-पृथक् द्रव्य हैं ।
अब पूर्वोक्त धर्मास्तिकाय आदि मब का एक साथ द्रव्य और प्रदेश की अपेक्षा से अल्पबतुत्व बतलाया जाता है
श्री गौतम स्वामी प्रश्न करते हैं-हे भगवत् ! इन धर्मास्तिकाय, દાક્ટનિકમાં મહાન વિષમતા છે જ્યારે પરમાણુ પરસ્પર સાપેક્ષ થઈને અર્થાત્ એકએક થઈને પરિણત થાય છે ત્યારે તેમને સમુદાય સ્કન્ધ કહેવાય છે જે તે પરમાણુઓ પરસ્પર નિરપેક્ષ હોય તે તેમના સમૂહને સ્કન્ધ નથી કહિ શકાતે. અદ્ધા સમય પરસ્પર નિરપેક્ષ છે. અન્યના સમાન પરસ્પર સાપેક્ષ દ્રવ્ય નથી. જ્યારે વર્તમાન સમય હોય છે તે તેના આગળ અને પાછળના સમયનો અભાવ હોય છે. તેથી જ તેમનામાં સ્કન્ય રૂપ પરિણામને અભાવ છે અને તે જ કારણે અદ્ધાસમયના પ્રદેશનો અભાવ કહેલ છે. અદ્ધાકાલ પૃથક પૃથક દ્રવ્ય છે. - હવે પૂર્વોક્ત ધર્માસ્તિકાય આદિ બધાના એક સાથે દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ અ૫ બહુત્વ બતાવાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય