________________
२१४
प्रज्ञापनास्त्रे ज्ञानिनोऽसंख्येयगुणा भवन्ति, देवगतौ नरकगती च । सम्यग्दृष्टिभ्यो मिथ्यादृष्टीनामसंख्येयगुणत्वेन, देवनैरयिकाणाश्च सम्यग्दृष्टीनामवधिज्ञानित्वेन, मिथ्यादृष्टीनाञ्च विभङ्गज्ञानित्वेनासंख्येयगुणत्वेनासंख्येयगुणत्वात्, तेभ्योऽपि 'केवलनाणी अणंतगुणा' केवलज्ञानिनोर्हत् सिद्धादयोऽनन्तगुणा भवन्ति सिद्धानामनन्तत्वान्, तेभ्योऽपि 'भइ अन्नाणी मुयअन्नणी य दो वि तुल्ला अणंतगुणा' मत्यज्ञानिनः श्रुताज्ञानिनश्च अनन्तगुणा भवन्ति, मत्यज्ञानि श्रुताज्ञानिनां वनस्पतिकायिकानां सिद्ध भ्योऽपि अनन्तत्वात्, स्वस्थाने तु इमे द्वयेऽपि परस्परं तुल्या भवन्ति इत्याशयः, 'दारं' दशमस् ज्ञानद्वारं समाप्तम् । सू० १५॥
दर्शनद्वार वक्तव्यतामूलम्-एएसि णं भंते ! जीवाणं चक्खुदंसणीणं, अचखुदंलणीणं, ओहिंदसणीणं, केवलदसणीण य, कयरे कयरेहितो अप्पा वा, बहुया वा, तुल्ला वा, विसेसाहिया वा ? गोयमा ! उनकी अपेक्षा विभ गज्ञानी असंख्यातगुणा हैं, क्योंकि देव गति और नरकगति में सम्यग्दृष्टि जीवों की अपेक्षा मिथ्यादृष्टि असंख्यातगुणा हैं और जो देव-नारक सम्यग्दृष्टि होते हैं उनमें अवधिज्ञान तथा जो मिथ्यादृष्टि हैं उनमें विभ गज्ञान पाया जाता है। विभंगज्ञानियों की अपेक्षा केवलज्ञानी अनन्तगुणा हैं क्योंकि केवलज्ञान अन्तिों और सिद्धों को होता है और सिद्ध अनन्त हैं । केवलजानियों की अपेक्षा मति-अज्ञानी और श्रुतअज्ञानी अनन्तगुणा हैं, क्योंकि मति-अज्ञानी एवं श्रुत-अज्ञानी वनस्पतिकायिक सिद्धों से अनन्तगुणा हैं । किन्तु मति-अज्ञानी और श्रुत-अज्ञानी परस्पर में तुल्य हैं । यह दशवां ज्ञानदार समाप्त हुआ ॥१५॥ તેમની અપેક્ષાએ વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગણી છે, કેમકે દેવગતિ અને નરકગતિમા સમ્યગદષ્ટિ જેની અપેક્ષાએ મિથ્યાદષ્ટિ અસંખ્યાતગણું છે અને જે દેવ નારક સમ્યગ્દષ્ટિ હોય છે તેઓમાં અવધિજ્ઞાન તથા જે મિથ્યાષ્ટિ છે. તેઓમા વિર્ભાગજ્ઞાન મળી આવે છે. વિર્ભાગજ્ઞાનીની અપેક્ષાએ કેવલ જ્ઞાની અનન્તગણ છે. કેમકે કેવલ જ્ઞાન અહો અને સિદ્ધોને થાય છે અને સિદ્ધ અનન્ત છે કેવલ જ્ઞાનીયેની અપેક્ષાએ મતિ-અજ્ઞાની તેમજ શ્રત અજ્ઞાની અનન્તગણ છે, કેમકે મતિ અજ્ઞાની તેમજ શ્રુત અજ્ઞાની વનસ્પતિ કાયિક સિદ્ધોથી અનન્તગણું છે, પરંતુ મતિ-અજ્ઞાની અને શ્રુત-અજ્ઞાની પરસ્પરમાં તુલ્ય છે આ દશમું જ્ઞાનદ્વાર સમાપ્ત થયું. ૧૫ છે