________________
प्रमैयबोधिनी टीका पद ३ सू.१५ ज्ञानाज्ञानवतामल्पवहुत्व
२११ बोहियनाणी मुयनाणी दो वि तुल्ला विसेसाहिया' आमिनियोधिक ज्ञानिनः श्रुतज्ञानिनश्च इमे 'दो वि तुल्ला विसेसाहिया' विशेषाधिका भवन्ति, संज्ञिपश्चेन्द्रिय तियायोनिक मनुप्याणामिवावधिज्ञानरहितानामपि कतिपयानामाभिनियोधिकश्रुतज्ञानसभावात् स्वस्थाने तुल्या द्वयेऽपि तुल्याः-परस्पर सदृशा भवन्ति, तथाचोकम्___ 'जत्थ मइनाणं तत्थ सुयनाणं, जत्य सुयनाणं तत्थ मइनाणं' यत्र मलिज्ञान तत्र श्रुतज्ञानं, या शुतज्ञानं तत्र मतिज्ञानम्' इति वचनप्रामाण्यात्, तेभ्योऽपि 'केवलनाणी अणतगुणा' केवलज्ञानिनोऽहत् सिद्धादयोऽनन्तगुणा भवन्ति, सिद्धानामनन्तखात्, इत्येवं रीत्या ज्ञानिनामल्पवहुत्वं प्रतिपाच सम्मति तद्विरुद्धाहै। अवधिज्ञानियों की अपेक्षा आभिनियोधिकज्ञानी और श्रुतज्ञानी विशेषाधिक हैं। तथा ये दोनों परस्पर में लुल्य हैं, क्योंकि जिन मनुष्यों और तिर्थचों को अवधिज्ञान नहीं होता है उन्हें भी अभिनियोधिक और श्रुतज्ञान हो सकता है। दोनों को बराबर कहने का कारण यह है कि ये दोनों ज्ञान सहचर हैं। कहा भी है-'जहां मतिज्ञान है वहाँ श्रुतज्ञान है जहां शुतज्ञान हैं वहां मतिज्ञान है।' मतिश्रुतज्ञानियों की अपेक्षा केवलज्ञानी अनन्तगुणा हैं, क्योकि सिद्ध जीव अनन्त हैं और वे सभी केवलज्ञानी होते हैं।
इस प्रकार ज्ञान की अपेक्षा जीवों का अल्प महत्व प्रतिपादन करके अव अज्ञान (मिथ्याज्ञान) की अपेक्षा अल्पबद्धत्व दिखलाते हैंપંચેન્દ્રિય તિર્યોને પણ થાય છે. અવધિજ્ઞાનિયેની અપેક્ષાએ આભિનિ. નધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે તથા આ બને પરસ્પરમાં તુલ્ય છે, કેમકે જે મનુષ્ય અને તિર્યંચાને અવધિજ્ઞાન નથી થતું. તેઓને પણ આભિનિધિક અને થતજ્ઞાન થઈ શકે છે અનેને બરાબર કહેવાનું કારણ આ છે કે એ બને જ્ઞાન સહચર છે. કહ્યું પણ છે જ્યાં મતિજ્ઞાન છે ત્યાં થતજ્ઞાન છે, “જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે, મતિ કૃતજ્ઞાનિયેની અપેક્ષાએ કેવલજ્ઞાની અનન્તગણુ , કેમકે સિદ્ધ જીવ અનન્ત છે અને તે બધા કેવલજ્ઞાની હોય છે.
આ રીતે જ્ઞાનની અપેક્ષાએ જીવેનું અ૫ બહત્વ પ્રતિપાદન કરીને હવે અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) ની અપેક્ષાએ અલપ બહુત્વ દેખાડે છે
શ્રી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો હે ભગવન | મતિજ્ઞાની શ્રુતજ્ઞાની અને વિસંગ જ્ઞાની છમાં કણ કેનાથી અપ, અધિક, તુલ્ય અથવા
વિશેષાધિક છે ?