________________
આ સાલે પૂજ્ય ઘાસીલાલજી મહારાજના સુશિષ્ય ૫. મુનિશ્રી કન્વેયાલાલજી મહારાજ મલાડ મુકામે ચાતુર્માસ બિરાજે છે અને તેઓશ્રી શાસ્ત્રોના મેમ્બર કરવા માટે અથાગ પ્રયત્ન કરીને પ્રવચનની સેવા બજાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં મુંબઈ તેમજ પરાઓના લગભગ ૪૦ જેટલા ગુહ લાઈફ મેમ્બર બની ગયા છે અને મુંબઈમા લગભગ ૩૦૦ જેટલા મેમ્બરો થાય તે ઈચ્છવા યોગ્ય છે શ્રીમત ગૃહસ્થ હજાર રૂપિયા પિતાના ઘર ખર્ચમા તેમજ મિજશેખના કામમાં તેમજ વ્યાવહારિક કામમાં વાપરી રહ્યા છે તે આવી શાસ્ત્રોદ્ધાર જેવા પવિત્ર કાર્યમાં રૂપિયા વાપશે તે ધર્મની સેવા કરી ગણાશે અને બદલામાં ઉત્તમ આગમ સાહિત્યની એક લાયબ્રેરી મળી જશે જેનુ વાચન કરવાથી આત્માને શાંતિ મળશે અને ચાઆજ્ઞા--પ્રમાણે વર્તવાથી જીવન સફળ થશે