________________
સેંકડો સટીફીકેટ ઉપરાંત હાલમાં મળેલા
કેટલાક તાજા અભિપ્રાયે શા સ્ત્રો ધારના કાર્યને વેગ આપો
તવીસ્થાનેથી (જનજાતિ) તા. ૧૫--૫૭ પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ ઠાણું ૪ હાલમાં અમદાવાદ મુકામે સરસપુરનો રથા જૈન ઉપાશ્રયમાં બિરાજમાન છે. તેઓશ્રી શાસ્ત્રોદ્ધારનું કાર્ય ખૂબ જ ખત' અને ઉત્સાહથી વૃદ્ધવ પણ કરી રહ્યા છેતેઓશ્રી વૃદ્ધ છે છતા પણ આ દિવસ 'શાએની ટીકાઓ લખી રહ્યા છે આજ સુધીમાં તેમણે લગભગ ૨૦ જેટલા શાસ્ત્રની ટીકાઓ લખી નાખી છે અને બાકીને સૂત્રની ટીકા જેમ બને તેમ જલદી પૂર્ણ કરવી એવા મને રથ સેવી રહેલ છે, સ્થા. જૈન સમાજમાં શાસ્ત્રો ઉપર સાસ્કૃત ટીકા લખવાને આ પ્રથમ જ પ્રયાસ છે અને તે પ્રયાસ સંપૂર્ણ બને એવી અમે શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ આજ સુધી ઘણા મુનિવરેએ શાસ્ત્રોનું કામ શરૂ કરેલ છે પણ કેઈએ પૂર્ણ કરેલ નથી પૂજ્યશ્રી અમુલખીજી મહારાજે બત્રીસે શાસ્ત્રો ઉપર હિન્દી અનુવાદ કરેલ અને સપૂર્ણ બનેલ ત્યારબાદ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજશ્રીએ હિન્દી ટીકા કેટલાક શાસ્ત્ર ઉપર લખેલ પણ ઘણા શાસ્ત્રો બાકી રહી ગયા પૂજ્ય હસ્તિમલજી મહારાજે એક બે શાસ્ત્રો ઉપરની ટીકાઓને અનુવાદ કરેલ પૂજ્ય શ્રી જવાહિરલાલ મહારાજશ્રીએ સૂયગડાગસૂત્ર ટીકા સહિત હિન્દી અનુવાદ સાથે પ્રકાશિત કરેલ શ્રી સાભાગ્યમલજી મહારાજે આચારાગની હિન્દી ટીકા લખેલ પણ સ પૂર્ણ શાઓ ઉપર સસ્કૃત ટીકા હજી સુધી સ્થા જૈન સાધુઓ તરફથી થયેલ નથી
જ્યારે પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજશ્રીએ ૨૦ શા ઉપર સાસ્કૃત ટીકા તેને હિન્દી ગુજરાતી અનુવાદ કરાવેલ છે આથી હવે આશા બધાય છે કે તેઓશ્રી બત્રીસે બાવીસ શાઓ ઉપર સાસ્કૃત ટીકા લખવામાં સફળ થશે અને શાસ્ત્રોદ્ધાર સમિતિએ આજ સુધી ૧૦ થી ૧૨ શાસ્ત્રો છપાવી પણ દીધા છે અને હજી પણ તે શાસ્ત્રો વિશેષ જલદી છપાય તે માટે શાસ્ત્રોદ્ધાર સમિતિ સંપૂર્ણ પ્રયત્ન કરી રહેલ છે તે ધન્યવાદને પાત્ર છે
જૈનશાએદ્ધારસમિતિના રૂ ૨૫૧ ભરીને લાઈફ મેમ્બર થનારને તમામ શા શાસ્ત્રોદ્ધાર સમિતિ તરફથી ભેટ મળે છેઆ રીતે એક પથ અને દો કાજ બંને રીતે લાભ થાય તેમ છે રૂ ૨૫૧ થી પ૦૦ રૂપિયાની કિંમતના શાએ મળે એ પણ મટે લાભ છે અને પ્રવચનની પ્રભાવના કરવાને ધર્મલાભ પણ મળે છે