________________
૨૩
આ સૂત્રો નેતા પહેલી-૪ નજરે મહાગજશ્રીના સસ્કૃત, અર્ધમાગધી, હિન્દી તથા ગુજરાતી ભાષા ઉપરના સાધારણ કાબૂ જણાઇ આવે છે. એક પણ ભાષા મહારાજશ્રીથી અન્તથી નથી આપણે જાણીએ છીએ કે એ સૂત્રો ઉચ્ચ અને પ્રથમ કોટિના છે તેની વસ્તુ ગભીરુ, વ્યાપક અને જીવનને તલસ્પશી છે. આટલા ગહન અને મર્વગ્રાહ્ય સૂત્રેાનુ ભાષાતર ! ઘામીલાલજીમહાગજ જેવા ઉચ્ચ કોટિના મુનિરાજને હાથે વાય છે તે આપણા અહેઊભાગ્ય છે ય ત્રવાદ અને ભૌતિકવાદના આ જમાનામાં જ્યારે ધમ ભાવના ઓસરતી ત્વય છે એવે વખતે આવા તત્ત્વજ્ઞાનઆધ્યાત્મિકતાથી ભરેલા સૂત્રોનુ ભરળ ભાષામા ભાષાતર દરેક જીજ્ઞાસુ, મુમુક્ષુ અને સાધકને માર્ગદર્શક થઈ પડે તેમ છે. જૈન અને જૈનેતર, વિદ્વાન અને સાધારણ માણસ, માધુ અને શ્રાવક દરેકને સમજણ પડે તેવી સ્પષ્ટ, સરળ અને શુદ્ધ ભાષામા સૂત્રો લખવામા આવ્યા છે . મહારાજશ્રીને જ્યારે જોઈ એ ત્યારે તેમના આ કાર્ય મા મ ફળાયેલા ોઇએ છીએ એ ઉપરથી મુનિશ્રીના પરિશ્રમ અને ધગશની કલ્પના કરી શકાય તેમ છે તેમનુ જીવન સૂત્રોમા વણાઈ ગયુ છે
મુનિશ્રીના આ અસાધારણ કાર્ય મા પેાતાના શિષ્યાના તથા પ ચિંતાના સહકાર મળ્યા છે મને આશા છે કે જે દરેક મુમુક્ષુ આ પુસ્તકાને પેાતાના ઘરમા વસાવશે અને પેાતાના જીવનને સાચા સુખને માર્ગે વાળશે તે મહારાજશ્રીએ ઉઠાવેલા શ્રમ સ પૂર્ણ પણે સફળ થશે
રસિકલાલ કસ્તુરચંă ગાધી એમ એ એલ એલ
ધર્મેન્દ્રસિંહજી કૉલેજ રાજકોટ ( સૌરાષ્ટ્ર )
સુબઇ અને ઘાટકોપરમાં મળેલી સભાએ ભીનાસર કેન્ફરન્સ તથા સાધુસ મેલનમાં મેાકલાવેલ ઠરાવ
હાલ જે વખતે શ્વેતાખરસ્થાનકવાસી જૈન સલ માટે આગમ–સશાધન અને સ્વતંત્ર ટીકાવાળા શાસ્ત્રોની અતિઆવશ્યકતા છે અને જે મહાનુભાવાએ આ વાત દીર્ઘ દ્રષ્ટિથી પહેલી પેાતાના મગજમા લઈ તે પાર પાડવા મહેનત લઇ રહ્યા છે તેવા મુનિ મહારાજ ફિતરત્ન શ્રી ઘાસીલાલજી મહારાજ કે જેઓને સાદડી અધિવેશનમા સર્વાનુમતે સાહિત્યમત્રી નીમ્યા છે તેઓશ્રીની દેખરેખ નીચે અ ભા ને સ્થા જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ જે એક મેાટી વગવાળી કમિટી છે તેની મારફતે કામ થઇ રહ્યુ છે જેને પ્રધાનાચાર્યશ્રી તથા પ્રચાર મત્રીશ્રી