________________
૨૪ તથા અનેક અનુભવી મહાનુભાવોએ પિતાની પસદગીની મહેર છાપ આપી છે અને છેલ્લામાં છેલ્લા વડેદરા યુનિવસીટીના પ્રોફેસર કેશવલાલ કામદાર (એમ એ) એ પિતાનુ સવિસ્તર પ્રમાણપત્ર આપ્યું છે તે શાસ્ત્રોદ્ધારકમિટીના કામને આ સમેલન તથા કેન્ફરન્સ હાર્દિક અભિનંદન આપે છે અને તેમના કામને જ્યાં જ્યાં અને જે જે જરૂર પડે-પડિતની અને નાણાની પાસેના ફડમાથી અને જાહેર જનતા પાસેથી મદદ મળે તેવી ઈચ્છા ધરાવે છે
આ શાસ્ત્ર અને ટીકાઓને જ્યારે આટલી બધી પ્રશ સાપૂર્વક પસંદગી મળી છે ત્યારે તે કામને મદદ કરવાની આ કોન્ફરન્સ પોતાની ફરજ માને છે અને જે કાઈ ત્રુટી હેય તે ૫ ૨ શ્રી ઘાસીલાલજી મહારાજની સાનિધ્યમાં જઈ બતાવીને સુધારવા પ્રયત્ન કરે છે કામને ટલ્લે ચઢાવવા જેવું કંઈ પણ સત્તા ઉપરના અધિકારીઓની વાણી કે વર્તનથી ન થાય તે જોવા પ્રમુખ સાહેબને ભલામણ કરે છે
(સ્થા જૈન પત્ર તા ૪-૫-૫૬)
સ્વત વિચારક અને નિડર લેખક “જૈન સિદ્ધાતના તત્રીશ્રી
શેઠ નગીનદાસ ગીરધરલાલને અભિપ્રાય
| શ્રી સ્થાનકવાસી શાસ્ત્રોદ્ધાર સમિતિ સ્થાપીને પૂ શ્રી ઘામલાલજી મહારાજને સૌરાષ્ટ્રમા બેલાવી તેમની પાસે બત્રીસ સૂત્રો તૈયાર કરાવવાની હિલચાલ ચાલતી હતી ત્યારે તે હિલચાલ કરનાર શાસ્ત્રજ્ઞ શેઠ શ્રી દામોદરદાસભાઈ સાથે મારે પત્રવ્યવહાર ચાલતે ત્યારે શેઠ શ્રી દામોદરદાસભાઈએ તેમના એક પત્રમા મને લખેલું કે
આપણા સૂત્રોના મૂળ પાઠ તપાસી શુદ્ધ કરી સસ્કૃત સાથે તૈયાર કરી શકે તેવા સ્થાનકવાસી સ પ્રદાયમા મુનિશ્રી ઘાસીલાલજી મ સિવાય મને કેઈ વિશેષ વિદ્વાન મુનિ જેવામાં આવતા નથી લાબી તપાસને અને મે મુનિ શ્રી ઘાસીલાલજીને પસંદ કરેલા છે
. શેઠ શ્રી દામોદરદાસભાઈ પોતે વિદ્વાન હતા, શાસ્ત્રજ્ઞ હતા તેમ વિચારક પણ હતા શ્રાવકે તેમજ મુનિએ પણ તેમની પાસેથી શિક્ષા વાચના લેતા, તેમ જ્ઞાનચર્ચા પણ કરતા એવા વિદ્વાન શેઠશ્રીની પસદગી યથાર્થ જ હોય એમ