________________
पीयूषयपिणी टीका सु. २४ भगवदन्तेषामिवर्णनम
१५७
गइया सप्पियासवा, अपेगइया अक्खीणमहाणसिया, एवं मधुराचनान्यायन्ति येषा ते तथा, 'अप्पेगडया सप्पियासवा' अप्येकके मर्पिरास्रवा घृतनच्छ्रोतॄणा मोहातिशयमपाका, श्रोतृहातिशयमपादान ते क्षमाभ्यो भेदेन कविता ' अपेगडा अम्मी महाणसिया ' अप्येकके अक्षीणमहानसिका - अक्षीगमहानसा नाम लपि प्राप्ता अत्र महानसम् - अन्नपाकस्थान, तानामपि महानममुच्यते, अलीग-भिनार्थमागताय लधिविशेषधारिणे साधनेऽन्ने प्रत्त्ते मति तत्यष्टिमन्न पुरुषानमहत्रेभ्योऽपि तयोर्मन न क्षीयते, यावत्तदन्नस्वामी स्वयं न भुङ्क्ते, अपिच भिक्षापानगत तदन्न प्रभावादेव साधु
1
,
महस्रेभ्योऽपि परिनिष्यमाण न क्षीयते यावत् तन्नभियाग्राहक
स्वयं न भुङ्क्ते,
निकल्प करते थे । क्षीरास का काम यही है कि यह जिसे प्राप्त होता है वह क्षीर के समान मधुर वचनों को सदा बोला करता है। कितनेक ऐसे मुनिजन ये जो मध्यान थे, जिनके मुखकमल से मधु के तुल्य मधुर वचन निकला करते थे। कितने ऐसे थे जो मर्पिरा - घृत के समान स्नेहापाउन करनेवाले वचनों के प्रयोक्ता थे। कितनेक अक्षीणमहानसिक थे । इस लनिप्राप्त मुनिजन का यह प्रभाव होता है कि यह जिस घर से मिला ले आवे उस घर का अवशिष्ट अन्न जनतक देनेवाला स्वय न सा लेने, तनतक लास आदमियों को भी वितरित करने पर सूटता नहीं है । तथा उस साधुद्वारा लाया गया वह भिक्षान भी जनतक लानेवाला माधु स्वय न सा लेने तबतक लाय साधुओं द्वारा आहारित होने पर भी
શ્રોતાજનાના પ્રતિ પાક જેવા મધુર-મીઠા વચન નીકળ્યા કરતા હતા ક્ષીરાવ લબ્ધિનુ કામ એજ છે કે તે જેને પ્રાપ્ત થાય છૅ તે દૂધપાક જેવા મધુર વચને જ સદાય ખાલ્યા કરે છે. કેટલાએક એવા પણ મુનિજના હતા જે મ'વાસવ હતા જેમના મુખ-મલમાથી મધના જેવા મધુર વચન નીકળે છે તે મવાસવ છે. કેટલાએક એવા હતા કે જે સર્પિાસ્રવ હતા, ગીની પે સ્નેહાપાદન કરવાવાળા વચના મેલના હતા કેટલાએક અક્ષીણમહાનસિક લબ્ધિધારી હતા, આ લબ્ધિપ્રાસ મુનિજનને એવા પ્રભાવ હોય છે કે તે જે ઘેરથી ભિક્ષા લઇને આવે તે ઘરનુ બાકીનુ અન્ન જ્યા સુધી દેવાવાળે પેાતે ન ખાય ત્યા સુધી લાખા માણામા વહેચી આપે તે પણ ખુટી જતુ નથી તથા તે સાધુએ લાવેલુ તે ભિક્ષાનુ અન્ન પણ તે લઈ આવનાર સાધુ તે ખાય નહિ, ત્યા સુધી લાખેા સાધુએ તેના આહાર કરે તેય પણ