________________
अथ कृष्णो वासुदेवोऽरिष्टनेमिमपृच्छत्- 'कहणं
"
मुनिकुमुदचन्द्रिका टीका, गजसुकुमाल विषये कृष्णस्य अरिष्टनेमेव संवादः ११३ इत्यादि । ' कहण्णं भंते! तेणं पुरिसेणं गयसुकुमालस्स णं साहिज्जे दिने ? " कथं खलु भदन्त ! तेन पुरुषेण गजसुकुमालाय खलु साहाय्यं दत्तम् ? ' तए णं. ततः खलु ' अरहा अरिट्ठनेमी कण्हं वासुदेवं एवं वयासी ' अहम् अरिहनेमिः कृष्णं वासुदेवमवदत् - 'से नूर्ण' अथ नूनं निश्चयेन 'कण्हा ! ममं तुमं पायबंद हव्यमागच्छमाणे वारवईए णयरीए एवं पुरिस पाससि जाव अणुष्पवेसिए ' हे कृष्ण ! मम त्वं पादवन्दकः शीघ्रमागच्छन् द्वारावत्यां नगर्याम् एकं पुरुषं पश्यसि यावत् अनुप्रवेशितः, 'जहा णं कण्हा " यथा खलु कृष्ण ! 'तुमं तस्स पुरिसस्स साहिज्जे दिने' त्वया तस्मै पुरुषाय दत्तम्, 'एवमेव कण्हा !'
यह सुनकर कृष्ण वासुदेवने भगवान् से पूछा - हे भदन्त ! वह पुरुष गजसुकुमाल अनगार को सहायक कैसे बना !
कृष्ण वासुदेव द्वारा इस प्रकार पूछे जानेपर भगवानने कृष्ण वासुदेव से इस प्रकार कहा - हे कृष्ण ? मेरे चरणवन्दन करने के लिये आते हुए तुमने द्वारका के राजमार्ग पर एक बहुत बडी ईंट की राशि (ढेरी) में से एक ईंट को उठा कर घरमें रखते हुए एक दीन दुर्बल वृद्ध को देखा। उस वृद्ध को तुमने उस राशि को उठाने में असमर्थ देखकर उसकी अनुकम्पा के लिये हाथी परसे ही बैठे बैठे एक ईंट को उठाकर उसके घर में रखदी, जिससे तुम्हारे साथ वाले सभी पुरुषों ने क्रमसे उन सभी इटों को उठाकर उसके घर में पहुंचादी, इससे उस वृद्ध का दुःख दूर हुआ 1 આ સાંભળીને કૃષ્ણ વાસુદેવે ભગવાનને પૂછ્યું—હે ભદન્ત ! તે પુરુષ ગજસુકુમાલ અનગારને કેવી રીતે સહાયક થયેા છે?
કૃષ્ણ વાસુદેવ દ્વારા આવી રીતે પૂછવાથી ભગવાને કૃષ્ણ વાસુદેવને આ પ્રકારે કહ્યુ “હે કૃષ્ણ ! મારા ચરણ વંદન કરવાને માટે આવતા માર્ગમાં તમે દ્વારકા ના રાજમાર્ગ ઉપર એક મેટા ઇંટના ઢગલામાંથી એક એક ઇંટ ઉપાડીને ઘરમાં રાખતા એક દીન દુ લ વૃદ્ધને જોયા. તે વૃદ્ધને તમે તે ઇંટરાશિને ઉઠાવવામાં અસમર્થ જોઇને તેની અનુકંપા ખાતર તમે હાથી ઉપર બેઠાં બેઠાંજ એક ઇંટને ઉપાડી તેના ઘરમાં રાખી દીધી જેથી તમારી સાથેના બધા પુરુષાએ ક્રમથી તે સર્વે ઇંટા ઉપાડી તેના ઘરમાં પહોંચાડી દીધી જેથી તે વૃદ્ધનું દુ:ખ દૂર થયું.