________________
३५६
उपासकदशाशे भगवान महावोरके शिष्य आनन्द श्रावक पोपधशालामें अपश्चिम यावत् मृत्युकी आकाक्षा न करते हुए विचरते है" ॥७९॥ यत जनोंसे ऐसा सुनकर और मनमें सोचकर गौतमको इस प्रकारका आध्यात्मिक आदि (विचार) उत्पन्न हुआ “जाऊँ और आनन्द प्रावकको देख आउ।" ऐसा विचार कर कोल्लाक साग्निवेश, आनन्द श्रावक और पोपधशाला जहा थी वहाँ पहुँचे ॥८०॥ तब आनन्द श्रावकने भगवान् गौतमको आते देख कर दृष्ट-तुष्ट (जाव) हृदय होकर भगवान् गौतमको वन्दना की, नमस्कार किया और चन्दना नमस्कार कर इस तरह कहा-" भगवन् ?में इस विशाल प्रयत्नसे यावत् नस नस ही रह गया है, अतः देवानुप्रिय के समीप आकर तीन बार मस्तक नमाफर चरणोमे वन्दना करनेम असमर्थ है, हे भगवन् ! आपही इच्छाकार और अनभियोगसे यहा पधारिये, जिससे मैं देवानुप्रियको तीन बार मस्तक नमाकर चरणाम वन्दना-नमस्कार करूँ" ॥ ८१ ॥ तय भगवान् गौतम आनन्द श्रावकक समीप गये ॥ ८॥ आनन्दने भगवान् गौतमको तीन वार मस्तक झुका कर चरणोंमे वन्दना-नमस्कार किया, वन्दना नमस्कार कर बोला --" भगवन् ! घरमे रहते हए गृहस्थको क्या अवधिज्ञान उत्पन्न हा सकता है ?" गौतम-"हाँ, हो सकता है।" आनन्द-" भगवन् ! याद
દેવાનુપ્રિયે ! શ્રમણ ભગવાન મહાવીરના શિપ આનદ શ્રાવક પોષશાળામાં અપશ્ચિમ યાવત મૃત્યુની આકાંક્ષા ન કરતા વિચરે છે (૭૯) ઘણા માણસોનું એવું બેલગુ સાભળીને અને મનમાં વિચારીને ગૌતમને આ પ્રકારને આધ્યાત્મિક આદિ (વિચાર) ઉત્પન્ન થયે “ જઉ અને આનદ શ્રાવકને જોઈ આવુ” એમ વિચારીને કેટલાક નિવેશ, આનદ શ્રાવક અને પિષધશાળા જે બાજુએ હતા એ બાજુએ તે પહેચ્યા (૮૦) આનદ શ્રાવકે ભગવાન ગૌતમને આવતા જોઈ જાવ) હુષ્ટતુષ્ટ હદય થઈને ભગવાન ગૌતમને વદના કરી, નમસ્કાર કર્યો અને આ પ્રમાણે કહ્યું
ભગવન! હું આ વિશાળ પ્રયત્ન કરીને ચાવત નસેનસ રહી ગયા , એટલે ત્રેવાનુપ્રિયની સમીપે આવીને ત્રણ વાર મસ્તક નમાવી ચરણોમાં - વદના કરવા અસમર્થ છુ હે ભગવાન! આપજ ઈચ્છાકાર અને અને અનભિગે અહીં પધારે, જેથી હું દેવાનુપ્રિયને ત્રણ વાર મસ્તક નમાવી ચરા વદના નમસ્કાર કરૂ”૮૧
એટલે ભગવાન ગૌતમ આનદ શ્રાવકની સમીપે ગયા (૮૨) આનદે ભગવાન -ગૌતમને ત્રણ વાર મસ્તક નમાવી ચરણમાં વદન-નમસ્કાર કર્યા અને કહ્યું