________________
अगारधर्मसञ्जीवनी टीका अ १ मू.७७ आनन्दगौतममश्नोत्तरनिरूपणम् ३५५ थे उसी ओर पहुँचे । पहुँचकर श्रमण भगवान महावीरको वन्दना नमस्कार करके इस प्रकार कहने लगे-" भगवान् ! आपकी आज्ञा मिलने पर पष्ठ खमणके पारणेके लिए वाणिजग्राम नगरमें धनवान् गरीय
और साधारण-सय घरोंमें समुदानी (क्रमसे जाते हुए किसी घरको न छोड कर की जानेवाली) भिक्षाचर्याके लिए जाना चाहता हूँ।" भगवान्ने कहा-" जिसमें सुख हो वैसा करो, विलम्ब न करो" ।। ७७॥ तव भगवान् गौतम श्रमण भगवान महावीरसे आज्ञालेकर श्रमण भगवान महावीरके समीपसे और दुतिपलाश ,त्यसे बाहर निकले । निकलकर धीरे धोरे चपलता न करते हुए सावधानीसे, शूसरप्रमाण पृथ्वीको देखते हुए सामने ईर्या सोधते हुए जहां वाणिजग्राम नगर था वहाँ गए । जाकर वाणिजग्राम नगरमें उचनीच और मध्यम कुलोंमें यथाक्रम भिक्षाचर्याके लिए भ्रमण करने लगे ॥७८ ।। तब भगवान् गौतमने वाणिजग्राम नगरमें कल्प के अनुसार भिक्षा चर्या के लिए भ्रमण करते हुए यथा प्राप्त हो भक्त पान ग्रहण किया। ग्रहण करके वाणिजग्राम नगरसे निकले, निकल कर कोल्लाक सन्निवेशके समीप जय आ रहे थे तो बहुतसे मनुष्योंका शब्द सुना। यहुतसे मनुष्य आपसमें यों कह रहे थे-" देवानुप्रियो ! श्रमण લાગ્યા “ભગવન! આપની આજ્ઞા મળે તે છઠ ખમણના પારણાને માટે વાણિજગ્રામ નગરમાં ધનવાન, ગરીબ અને સાધારણુ બધા ઘરમાં મમુદાની (ક્રમે આવતા કેઈ ઘરને ન છેડતા કરવામાં આવતી ) ભિક્ષાચયને માટે જવા ઈચ્છું છું” ભગવાને કહ્યુ “જેમ સુખ થાય તેમ કર ” (૭૭) એટલે ભગવાન ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈને શ્રમણ ભગવાન મહાવીરની સમીપેશી તિલાશ
ત્યમાથી બહાર નીકળ્યું અને ધીરે ધીરે ચપળતા ન કરતા સાવધાનીથી ધૂસરા પ્રમાણ પૃથ્વીને જોતા જોતા, સામે ઈર્યા શોધતા શોધતા જ્યા વાણિજગ્રામ નગર હતુ ત્યા ગયા, જઈને વાણિજગ્રામ નગરમાં પ્રતિષ્ઠિત, અપ્રતિષ્ઠિત અને મધ્યમ કુળમાં યથાક્રમ ભિક્ષાચને માટે ભ્રમણ કરવા લાગ્યા (૭૮) ભગવાન ગૌતમે વાણિજગ્રામ નગરમાં કપને અનુસરીને ભિક્ષાચયને માટે બ્રમણ કરતા જેટલુ પર્યાપ્ત થાય તેટલું ભકત-પાન ગ્રહણ કર્યું પછી વાણિજગ્રામ નગરમાથી નીકળીને કેટલાક સન્નિવેશની સમીપે જ્યારે તે જઈ રહ્યા હતા, ત્યારે ઘણા માણસને શબ્દ તેમણે સાભળ્યો ઘણા માણસે મહામહે એક બીજાને કહી રહ્યા હતા કે