________________
अगारधर्मसञ्जीवनी टीका अ. १ सू ११ श्रावकधर्म० नयमरूपणम्
१६९
विशेषनैरपेक्ष्येण सत्र द्रव्यत्वादिरूप सामान्यमात्र सगृहाति = एकरूपतया क्रोडीकरोतीति सद्ग्रहः - सामान्योक्त्या तद्धर्मावच्छिन्नाना विशिष्टाना सर्वेपा सम्यग्राहक इत्यर्थः, यथा - 'जीवश्चेतनालक्षणः' इत्युक्ते सर्वेपा जीवाना प्रतीतिर्भवतीति (२) । सच्च द्रव्यत्वादीन पदार्थानुक्तस्वरूपेण सग्रहनयेन गृहीत्वा यदवान्तर धर्मात्र च्छिन्नतया विभज्य व्यवहरण स व्यवहारः, यथा - ' जीवो द्विविधः - ससारी मुक्त-त्यादि (३) ।
जो नय विशेष की अपेक्षा न कर सामान्यको ग्रहण करता है वह सग्रह नय है, अर्थात् सामान्यके कथनसे उस सामान्य धर्म वाले समस्त पदार्थोंका सम्यक् प्रकारसे ग्रहण करने वाला सग्रह नय है। जैसे'जीवका लक्षण चेतना है' ऐसा कहनेसे समस्त जीवोका ग्रहण होता है।
सत्त्व, द्रव्यत्व आदि सामान्य धर्मके कारण सग्रह नयके द्वारा सग्रहरूपसे ग्रहण किये हुए पदार्थों में विशेष धर्मो के द्वारा विभाग करके जो ग्रहण करता है वह व्यवहार नय है ।
तात्पर्य यह है कि पदार्थो में सामान्य धर्म भी है और विशेष धर्म भी हैं। दूध और जल दोनों में द्रवत्व ( पतलापन) समान है किन्तु उनके अन्य गुणोमें भेद है । 'सत्व' गुण समस्त पदार्थों में है, अतः सग्रह नय इस गुणकी अपेक्षा समस्त पदार्थोंको एक मानता है । किन्तु व्यवहार नय कहता है - सब पदार्थ एक नही हो सकते, क्योकी किसी-किसी मे जीवत्व गुण है, किसी किसी में जीवत्व गुण
જે નય વિશેષની અપેક્ષા ન કરતા સામાન્યને ગ્રહણુ કરે છે તે સંગ્રહનય છે, અર્થાત્ સામાન્યના કથન કરીને એ મામાન્ય ધર્માવાળા અધા પદાર્થોનું સમ્યક્ પ્રકારે ગ્રહણ કરનારો સગ્રહનય છે જેમકે-‘જીવનું લક્ષણ ચેતના છે, એમ કહેવાથી અધા જીવેનું ગ્રહણ થાય છે
સત્ત્વ, દ્રવ્યત્વ આદિ સામાન્ય ધર્મને કારણે સગ્રહ નયની દ્વારા સગ્રહરૂપે મહણ કરેલા પર્ધામા વિશેષ ધર્માંદ્વારા વિભાગ કરીને જે ગ્રહણ કરે છે તે વ્યવહા
રય છે
તાત્પર્ય એ છે કે પદાર્થામા સામાન્ય ધર્માં પણ છે, અને વિશેષ ધર્મ પણ છે દૂધ અને જલ એઉમા દ્રવ્યત્વ (પ્રવાહિત્ય) સમાન છે, પરન્તુ તેના ખીજ ગુથેામા ભેદ છે. સત્ત્વ' ગુણુ ખધા પદાર્થાંમા છે, તેથી સત્ર નય એ ગુણુની અપેક્ષાએ બધા પદાર્થાંને એક માને છે પરંતુ વ્યવહાર ના કહે છે કે બધા પદાર્થોં એક નથી હાઈ શકતા કારણ કે કાઇ–ઢાઈમાં જીવત્વ ગુણુ છે, કેાઈ-ફાઈમાં જીવત્વ