________________
प्रमेयचन्द्रिका टीका २०३० उ.१ सू०१ जीवानां धर्मवन्धकारणनिरूपणम् ५७ स्थानान्तराद् ज्ञातव्या इति । अथवा अक्रियाशदि बौद्धा ये इत्थं कथयन्ति क्रियाया नान्यत्फलं केवलं चित्तशुद्धिरेव फसमिति ते बौद्धा अक्रियावादिन इति। 'अन्नाणियवाई' अज्ञानिकवादिनः कुत्सितं ज्ञानमज्ञानम् , तद् विद्यते येषां ते अज्ञानिका इत्थंभूतश्च ते वादिन इति अज्ञानिकवादिना, ते इत्यं प्रतिपादयन्तिय अज्ञानमेव श्रेयस्करम् , ज्ञानाद्धि तीनं कर्म ध्यते तथा अज्ञानपूर्वकं कृतं कर्म न बन्धाय भवति, तथा कस्यापि पुरुषस्य क्वचिदपि वस्तुनि सम्पूर्णरूपेण ज्ञान न भवति प्रमाणानां सम्पूर्णवस्तु विषयत्वात् , इत्येवमभ्युपगमवन्तोऽज्ञानिकवादिनः सप्तपष्ठिसंख्यकाः स्थानान्तरादवसेया इति । 'वेणइयचाई' वैनयिकवादिनः विनयेन के नास्तित्व को मानते हैं। इनके चौराली भेद हैं। ये भेद ग्रन्थान्तर से जाने जा लकते हैं। अथवा-अक्रियावादी बौद्ध हैं-इनका ऐसा कहना है कि क्रिया का और कोई फल नहीं है केवल चित्त की शुद्ध ही क्रिया का फल है। 'अन्नाणिगवाई' अज्ञानिकवादी-कुत्सित ज्ञान का नाम अज्ञान है, इस अज्ञानवाले जो है वे अज्ञानवादी हैं-इनका ऐसा कहना है कि अज्ञान ही श्रेयस्कर है क्योकि ज्ञान से तीन कर्म का बन्ध होता है। तथा-अज्ञानपूर्वक किया गया कर्म बन्ध के लिये नहीं होता है। तथा -किसी भी पुरुष को किसी भी वस्तु का सम्पूर्ण रूप से ज्ञाननहीं होता है । प्रमाण ही सम्पूर्ण वस्तु को विषय करनेवाला होता है। इस प्रकार की मान्यतावाले जन अज्ञानवादी है। इनकी संख्या ६७ सडसट की है। इनका स्वरूप नन्दीखून की ज्ञानचन्द्रिका टीका से समझना चाहिये।
આત્મા વિગેરે પદાર્થના અવિદ્યમાનપણને માને છે. તેઓના ૮૪ ચોર્યાશી ભેદે છે આ ભેદે અન્ય શાસ્ત્રોમાંથી સમજી લેવા
मथा--मठियावाही मौद्धो छ - ते मानु ४३ मे छे 8-ठियाने બીજું કાંઈ જ ફળ નથી કેવળ ચિત્તની શુદધી જ ક્રિયાનું ફળ છે 'अन्नाणियवाई' अज्ञानि:पाही. इत्सित ज्ञाननु नाम मशान छे, मी अज्ञान વાળા જેઓ હોય છે તેઓ અજ્ઞાનવાદી કહેવાય છે, તેનું કહેવું એવું છે છે કે-અજ્ઞાન જ કલ્યાણકારી છે. કેમકે જ્ઞાનથી તીવ્ર કર્મને બધ થાય છે. તથા અજ્ઞાન પૂર્વક કરવામાં આવેલ કર્મ બંધન કરનાર હોતુ નથી તથા કેઈપણ પુરૂષને કોઈપણ વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. પ્રમાણ જ સમગ્ર વરતુને વિષય કરવાનું હોય છે. આ પ્રમાણેની માન્યતાવાળા મનુષ્ય અજ્ઞાન વાદી કહેવાય છે. તેઓની સંખ્યા ૬૭ સડસઠની છે, તેઓનું સ્વરૂપ નંદીસૂત્રની જ્ઞાનચ દ્રિકા ટીકામાથી સમજી લેવું.
अ०८