________________
५५८
भगवती उत्तरमाह-'जहा' इत्यादि, 'जहा अपपसमय उद्देसो तहे व निरवसेसो भाणियो यथा अप्रथमसमयनामको व्रतीयोद्देशक स्तथैव निरवशेषो भणितव्य एतच्छतकीय द्वितीयोद्देशकदेव यावनन्तकृत्वः, इति पर्यन्त सर्व ज्ञातव्यम्, अत्र देवा अपि उत्पधन्ते 'सेवं भंते ! सेवं भंते ! चि' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति हे भदन्त ! अचरमसमयैकेन्द्रियाणा मुत्पादादि विषये यत् कथितं देवानुमियेण तत्सर्व सत्यमेवेनि कथयित्वा वन्दित्वा नसस्यित्वा यावद्विहरतीति ॥३५।५।।
॥पञ्चत्रिंशत्तने शतकें पञ्चमोद्देशकः समाप्तः ॥३५॥५॥ समय कृपयुग्म राशिप्रमाण कहे गये हैं। इसके उत्तर में प्रभुश्री कहते है-'जहा अपढमसमय उद्देसो तहेव निश्वसेसो भाणियन्वो' हे गौतम जैसा अप्रथम समय नामक तृतीय उद्देशक कहा गया है उसी प्रकारले यहाँ पर भी लब कथन कर लेना चाहिये और वह सब कथन 'यावत् अनन्तवार वे वहां उत्पन्न हो चुके हैं। इस अन्तिम सूत्रपाठ तक कह लेना चाहिये ! यहां देव भी उत्पन्न होते हैं । 'सेवं भंते ! सेवं भंते ! ति' हे मदन्त ! अचरन समयवर्ती एकेन्द्रिय के उत्पाद आदिके विषय में जो आप देवानुप्रियने कहा है वह सब सत्य ही है २ । इस प्रकार कहकर गौतमने प्रसुश्री को वन्दना की और नमस्कार किया वन्दना नमस्कार कर फिर वे संयम और तपसे आत्माको भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये।।सू०१॥
॥शत र ३५ पश्चप्लोद्देशक समाप्त ३५॥ उत्तरमा प्रसुश्री गौतमस्वामीने ४ छ -'जहा पढमसमयउद्देस्रो तहेव निरवसेसों भोणियव्वो' हे गौतम र प्रमाणे प्रथम समय नामनी मार, देशे हो છે એ જ પ્રમાણે અહિયાં પણ સઘળું કથન સમજવું જોઈએ. અને આ સઘળું કથન યાવત તેઓ અનંતવાર ત્યાં ઉત્પન્ન થઈ ચુક્યાં છે. આ પ્રમાણે છેલલા સૂત્રપાઠ સુધી કહેવું જોઈએ. અહિયાં દેવે પણ ઉત્પન્ન થાય છે.
'सेव भते ! सेव' भते ! त्ति' 3 साल भय२म समयमा २३वाणा એકેન્દ્રિય જીવોના ઉત્પાદ વિગેરે વિષયના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે તે સર્વથા સત્ય છે હે ભગવન આપ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરીને તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧
પાંચમે ઉદેશે સમાપ્ત ૩પ-પા