________________
प्रमैयचन्द्रिका टीका श०३५ उं.४ सू०१ चरमसमयं कृ कृतयुग्मैकेन्द्रियाः ५५५
चरमसमयकडजुम्मकडजुम्म एगिदियार्ण भंते ! कओहितो उववज्जति' चरमसमय कृतयुग्म कृतयुग्मैकेन्द्रियाः खल्ल भदन्त ! कुत उत्पद्यन्ते कि नरयिकेन्य स्तिर्यग्भ्यो मनुष्येभ्यो देवेभ्यो वोत्पद्याने इत्यादि। अत्र चरमसमयशब्देन एकेन्द्रियाणां मरणसमयो विवक्षितः, स च परमवायुपः मथमसमये एव, तत्र च चर्तमानाः चरमसमयाः, संख्यया च कृतयुग्मकृतयुग्मराशिषमाणा ये एकेन्द्रिया स्ते चरमसमय कृतयुग्म कृतयुग्मैकेन्द्रिया इति । भगवानाह-एवं' इत्यादि । 'एवं जहेव पढमसमय उद्देसओ' एवं यथैव प्रथमसमयो देशकः द्वितीयोदेशकः एतस्यैव
चौथे उद्देशे का प्रारंभ 'चरमसमय कडजुम्म कड़जुम्म एगिदियाणं भंते इत्यादि
टीकार्थ--हे भदन्त चरमसमय में वर्तमान ऐसे कृतयुग्मकृतयुग्म राशिप्रमित एकेन्द्रियजीव किस स्थान विशेष से भाकरके उत्पन्न होते हैं ? क्या वे नैरथिकों में से आकरके उत्पन्न होते हैं ? अथवा तिर्यग्योनिकों में से आकरके उत्पन्न होते हैं ? अथवा मनुष्यों में से आकरके उत्पन्न होते हैं ? अथवा देवों में से आकरके उत्पन्न होते हैं ? यहां चरम शब्द से एकेन्द्रियों का मरण समय विवक्षित हुआ है। और यह उनकी परभवकी आयुका प्रथमसमय रूप है। इसमें वर्तमान एकेन्द्रिय चरमसमय शद से कहे गये हैं । अतः चरमसमय में वर्तमान और संख्या में कृतयुग्म शिप्रमाण एकेन्द्रिय जीव कहां से आकरके उत्पन्न होते हैं ? ऐसे इस गौतम के प्रश्न का उत्तर देते हुए प्रभुश्री कहते हैं-'एवं जहेव पदमसमय उदेसओ' 'हे गौतम ! इस सम्बन्ध में जैसा प्रथम समयके
या देशाला प्रारटी -'चरमखमयझडजुम्मकडजुम्म एगि दियाण मंते !' त्या लगवन ચરમ સમયમાં રહેલા એવા કૃતયુગ્ય કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિ છ કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નિરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે કે મનુષ્ય. માંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે દેશમાંથી આવીને ઉત્પન થાય છે ? અહિયાં ચરમ શબદથી એકેન્દ્રિયેને મરણ સમય વિવક્ષિત થયેલ છે. અને આ તેઓના પરભવના આયુષ્યના પ્રથમ સમય રૂપ છે. તેમાં રહેદ્વારા એકેન્દ્રિય ચરમ સમય શબ્દથી કહેલ છે. તેથી ચરમ સમયમાં રહેલા અને સંખ્યામાં કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિપ્રમાણ એકેન્દ્રિય જીવો કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે -'एवं जहेष पढम समय उदेसओ' गौतम ! म समयमा प्रथम समय