________________
प्रमेयचन्द्रिका टीका श०३४ अ. श.३-५ नीलादिलेश्यैकेन्द्रियनिरूपणम् ४८१ स्यारभ्य तुल्यस्थितिकाः तुल्यविशेषाधिकं कर्म प्रकुर्वन्ति एतत्पर्यन्तमेतस्य प्रथम शतवदेव सर्वमिहापि, एवमेकादशोद्देशकाः पूर्ववदेव भणितव्याः तदित्थम् एकादशोद्देशकयुक्त पंचमं भवसिद्धिकशतं समाप्तं भवति ।।५० १॥ ॥ इति श्री विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभापाकलितललितकलापालापकाविशुद्धगधपद्यनैकग्रन्थनिर्मापक, वादिमानमर्दक-श्रीशाहूच्छत्रपति कोल्हापुरराजमदत्त'जैनाचार्य' पदभूपित-कोल्हापुरराजगुरुबालब्रह्मचारि - जैनाचार्य - जैनधर्मदिवाकर -पूज्यश्री घासिलालबतिविरचितायां श्री "भगबतीमुनस्य " मयेयचन्द्रिकाख्यायां
व्याख्यायां चतुस्त्रिंशत्तमशतके
पञ्चममेकेन्द्रियशतं समाप्तम् ॥३४॥५॥ रूप से ही उत्पन्न होने के योग्य हुआ हैं वह कितने समयवाले विग्रह से वहां उत्पन्न होता है ? इस प्रश्न सूत्र से लेकर 'तुलपस्थितिवाले तुल्य विशेषाधिक कर्म का वध करते हैं यहां तक का समस्त कथन इसी के प्रथम शत के जैसा ही यहां पर भी जानना चाहिये और यहां पर भी ११ उद्देशक पूर्व के जैसे ही कहलेना चाहिये । इस प्रकार यह पांचवां भवसिद्धिक शतक जो कि ११ उद्देशकों युक्त कहा गया है समाप्त होता है। जैनाचार्य जैनधर्नदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत "भगवतीसत्र" की प्रमेषचन्द्रिका व्याख्याके चौनीसवें शतक का
पांच एकेन्द्रिय शतक समाप्त ॥३४-५।। પૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થવાને યોગ્ય બનેલ છે, તેઓ ત્યાં કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્ન સૂત્રથી લઈને તુલ્ય સ્થિતિવાળા તત્ય વિશેષાધિક કર્મને બધ કરે છે. આ કથન સુધીનું સઘળું કથન આ ૩૪ ચોત્રીસમા શતકના ત્રીજા ઉદ્દેશાના પહેલા એકેન્દ્રિય શતકમાં કહ્યા પ્રમાણે છે તેમ સમજવું અને અહિયાં પણ ૧૧ અગીયાર ઉદ્દેશાઓ પહેલા કહ્યા પ્રમાણે કહ્યા છે તેમ સમજવું. આ રીતે આ પાચમું વસિદ્ધિક શતક કે જે ૧૧ અગિયાર ઉદેશાઓવાળું છે. તે સમાપ્ત થયુ છે. નાચાર્ય જનધર્મદિવાકર શ્રી પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેત્રીસમા શતકનું પાચમું
એકેન્દ્રિયશતક સમાપ્ત ૩૪-૫ भ०६१