________________
-અર્ધો કલાક મેાડા પહાંચાળે સદેશેા સાપર પહાંચૈા અંત તે માતા-પિતાને શ્રી વિનેદમુનિના શરૂપે પણ ગ્રહના વ્હેવાના અને અનિા ઇનના પ્રસંગ મળત પરંતુ અંતરાય ક૨ે તેમ જીન્યુ નહીં,
1.
આથી પ્લેઇનના પ્રાગ્રામ પડતા મૂકવામાં આવ્યેા અને માતા-પિતા તા: ૧૪-૮-૫૭ના રોજ ટ્રેઇન મારફત લાદી પહેાગ્યાં, શ્રી દુર્લભજીભાઇ અને મણિબેને પૂજ્ય તપસ્વીશ્રી લાલચંદજી મહારાજ સાહેબના દર્શન કર્યા, i k » } ' આ પ્રસંગે શ્રી લાલચંદજી મહારાજ સાહેબે અવસરને પિછાણીન અને
ધૈયતુ એકાએક કય કરીને, શ્રી વિનેદમુનિના માતા-પિતાના સાંત્વન અર્થ ઉપદેશ શરૂ કર્યાં જેનેા ટૂંકમાં સાર આ પ્રમાણે છે—
į
આશાદીપક “ હવે તેા રત્ન ચાલ્યુ. ગયુ! સયાના આલવાઈ ગયા ! ઝટ ઊગીને આથમી ગયા ! હવ એ દીપ ફરીથી આવી શકે તેમ નથી ’
શ્રી વિનાદપ્રુનિના સ’સારપક્ષના માતુશ્રી મણુિબેનને સુનિશ્રીએ કહ્યુ કેઃએન ! ભાવિ પ્રબળ છે. આ બાબતમાં મહાપુરૂષોએ પશુ હાય ધાઈ નાખ્યા છે એમ ‘સૌને મરણને શરણ થવુ' પડે છે, તેા પછી આપણા જેવા પામર પ્રાણીનું શું ગજું છે? હવે તા શાક દૂર કરીને આપણે એમના મૃત્યુના આદશ જેને માત્ર ધીરજ ધરવાની રહી.
1
t,
'
પૃ. શ્રી સમથાલજી મહારાજ સાહેમના અભિનય
છે'
પ્રાથમિક તેમ જ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનેદ્યકૃતિના વિષે અનુભવ થયા, કે તેમની ધર્મપ્રિયતા અને ધર્માભિષા ‘ગિલ્લાવાળુ ના પરિચય કરાવની હતી પ્રાપ્ત સમ્રારિક પ્રથ્રુ વાવ તરફ તેમની રુચિ દૃષ્ટિગોચર થતી ન હતી પરંતુ તે વીતરાગવાણીના સસથી વિષયવિસુખ ધર્મ કાર્યમ! સદા તત્પર અને તલ્લીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે વૈરાગ્ય પણ તેમની ધારાથી તેમની ધĪનુગિતા તથા જીવનચર્યાથી કઠિન કાર્ય કરવામાં પણું ગભરાટના સ્થાને સુખાનુભાની વૃત્તિ લક્ષમાં આવતી હતી.
હવે
', '
1 ' શ્રી વિઞાદમુનિના જીવનના બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેના ખુલાસે
કરવામાં આવે છે.
} ',
પ્ર. ૧. તેમણે આજ્ઞા વગર સ્વયમેવ દીક્ષા કેમ લીધી?
}
ઉત્તર –પંચમાં આરાનાં ભદ્રા શેઠાણીના પુત્ર એવ’તા ( અતિમુક્ત) કુમારને તેમની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્દન ના પાડી એટલે તેણે
'