________________
જૂ
દીક્ષા પછી અઢી મહિનાને આંતરે લાદી ચામાસા દરમ્યાન શ્રી વિનાદમુનિને હાજતે જવાની સન્ના થઇ અને તે માટે જવા તૈયાર થયા એટલે તેમના ગુરુએ કહ્યુ` કે ખટુ ગરમી છે, જરાવાર થાલી જાવ એટલે શ્રી વિનાદમુનિએ રજોહરણુ વગેરેની પ્રતિલેખના કરી તે દરમ્યાન ન રોકી શકાય એવી હાજત લાગી તેથી ફરી આજ્ઞા માગતાં જણાવ્યું કે મને હાજત બહુ લાગી છે તેથી જાઉ છુ', જલદી પાછે ફીશ કાળની ગહન ગતિને દુઃખદ્ રચના રચવી હતી. આજે જ હાજતે એકલા જવાના મનાવ ખન્યા હતા, હમેશાં તેા બધા સાધુએ સાથે મળીને દિશાએ જતા.
હાજતથી માકળા થઈ પાછા ફરતા હતા, ત્યાં રેલ્વે લાઇન ઉપર એ ગાયા આવી રહી હતી. ખીજી ખાજુથી ટ્રેઈન પણ આવી રહી હતી તેની વ્હિસલ વાગવા છતાં પણ ગાયા ખસતી ન હતી શ્રી વિનાદમુનિનુ હૃદય થરથરી ઉઠયુ અને મહા અનુકંપાએ મુનિના હૃદયમાં સ્થાન લીધું. હાથમાં રજોહરણુ લઈ જાનના જોખમની પરવા કર્યાં વગર ગાયાને ખચાવવા ગયા. ગાયાને તે ખચાવી જ લીધી પરંતુ આ ક્રિયામાં છકાય જીવની દયાના સાધનભૂત જે રજોહરણ કે વિનેદમુનિને આત્માથી વધારે પ્યારૂં હતું, તે રેલ્વે લાઈન ઉપર પડી ગયું. અને શ્રી વિનેદમુનિએ તે પાછું સંપાદન કરવામાં જડવાદને સિદ્ધ કરતાં રાક્ષસી એન્જિનને ઝપાટે આવ્યા અને પેાતાનું અલિદાન આપ્યું. અરિહં‘ત....અરિહંત ..એવા શબ્દો મુખમાંથી નીકળ્યા અને શરીર તૂટી પડયુ. રક્ત પ્રવાહ છૂટી પડયા અને ઘેાડા જ વખતમાં પ્રાણાંત થઈ ગયા, બધા લેક કહેવા લાગ્યા કે ગૌરક્ષામાં મુનિશ્રીએ પ્રાણ આપ્યા અ ંતિમ સમયે મુનિશ્રીના ચહેરા પર ભવ્ય શાન્તિ જ દેખાતી હતી
મેશાં તેઓ જે તરફ હાજતે જતા હતા તે તરફ લાદીથી પાકરણ તરફ જવાની રેલ્વે લાઈન હતી. આ લાઇન ઉપર રેલ્વે સત્તાવાળાઓએ ફાટક મૂકેલ નથી ત્યાં રસ્તા પણ છે એટલે પશુઆની અવરજવર હોય છે. અને વખતેા વખત ત્યાં ઢારા રેલ્વેની હડફેટે ચડી જવાના પ્રસંગ મને છે.
લેાદી સ`ઘે આ દુર્ઘટનાના ખખર રાજકાટ, ટૅલીફ઼ાનથી આપ્યા. જે વખતે ટેલીફાન આવ્યેા તે વખતે વિનેદમુનિના પિતાશ્રી મહાર ગયા હતા. અને માતુશ્રી મણિબેન સામાયિક-પ્રતિક્રમણમાં બેઠાં હતાં, માત્ર એક નાકર જ ઘરમાં હતા કે જેણે ટેલિફાન ઉઠાવ્યે પણ તે કાંઇ ટૅલીફાનમાં હકીકત સમજી શમ્યા નહીં અને સાચા સમાચાર મેડા મળ્યા. જેથી તેએ સ્પેશ્યલ પ્લેનથી લેાદી પાંચે તે પહેલાં અગ્નિસ`સ્કાર થઈ ગયા સૂચનાના ટેલીફોન