SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શયન કરતા. અને પહેરવા માટે એક ખાદીને લેશે અને ઝ વાપરતા, કઈ વખતે કબજે પહેરતા બહુ ઠંડી હોય તે વખતે સાદે ગરમ કેટ પહેરી લેતા અને . સુહપત્તિ, પાથરણું, હરણ અને બે ચાર ધાર્મિક પુસ્તકની ઝોળી સાથે રાખતા સંહાસમાં નહીં પણ જંગલમાં એકાંત જગ્યામાં ઘણે ભાગે શરીરની અશુચિ દૂર કરવા જતા, હાલતાં ચાલતાં, સંડાસ અને પેશાબ સંબંધમાં જીવદયાની બરાબર જતન કરતા, દેશમાં કે પરદેશમાં જ્યારે તેમને કોઈની સાથે મળવાનું થતું ત્યારે તેમની સાથે અહિંસામય જૈનધર્મનું સ્વરૂપ પ્રકટ કર્યા વગર રહેતા નહીં. દીક્ષાર્થીઓને દીક્ષા લેવાની પ્રેરણા કરતા અને એમ જ કહેતા કે જીદગીને કઈ ભસે નથી “ગાંવ લીવિયં મા પમાયા” આયુષ્ય તૂટતાં વાર લાગતી નથી, જીવન ટર્ડ સંધાતું નથી માટે ધર્મકરણમાં સમયમાત્રનો પ્રયાદ ન કર જોઈએ. ગેંડલ સંપ્રદાયના ઘણાખરા પૂ સુનિવર અને પૂ. મહાસતીજીને તથા બેટાદ સંપ્રદાયના પૂ આચાર્યશ્રી માણેકચંદજી મહારાજ અને દરિયાપુરી સંપ્રદાયના શાંત-શાસ્ત્રજ્ઞ પૂ. મુનિશ્રી ભાયચંદજી મહારાજ શ્રમJસંઘના મુખ્ય આચાર્યશ્રીજી આત્મારામજી મહારાજ તપમય જ્ઞાનનિધિ શાસ્ત્રોદ્ધારક બા, છ. પૂ. આચાર્યો મહારાજ શ્રી ઘલા '.જી મહારાજ વગેરે અનેક સાધુસાથ્વીના ઉપદેશને તેણે લાભ લીધેલ મુબઈમાં સં. ૨૦૧૧ સાલમાં શ્રી ધર્મસિંહજી મહારાજના સાંપ્રદાયના પંડિતરત્ન શ્રી લાલચંદજી મહારાજને પરિચય થા. લાલચંદજી મહારાજ પોતે, તથા સંચારપક્ષના ત્રણ પુત્ર અને બે પુત્રીઓ એમ કુલ ૬ બલકે આખા કુટુંબે સંયમ અગકાર કરેલ, તે જાણું તેમને અદૂભૂત ત્યાગભાવના પ્રગટ થઈ કે જે કદી ક્ષય પામી નહીં. આ પહેલાં તેઓ જ્યારે માતા-પિતા સાથે પૂજ્ય આચાર્ય શ્રી માણેકચંદજી મહારાજના દર્શને બોટાદ ગયેલા ત્યારે તેમને ઉપદેશની જે અસર થઈ તે મુખ્ય અસર પહેલી હતી અને બીજી અસર તે પૂજ્ય લાલચંદજી મહારાજના સહકુટુંબની દીક્ષા એ હતી. પ્રસંગો પૂર્વભવની બાકી રહેલી આરાધનાને પૂરી કરવાના નિમિત્ત હેઈને વખતોવખત તેઓ માતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા માગતા હતા અને તેને જવાબ તેમના પિતાશ્રી તમ્ફથી એક જ હતે. “જે હજુ વાર છે સમય પાકવા દીઓ જ્ઞાનાયાસ વધારે,
SR No.009327
Book TitleBhagwati Sutra Part 17
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages812
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy