SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२४ उ.१२ सू०१ पृथ्वीकायिकानामुत्पातनिरूपणम् , संहनननन्तः, शरीरावगाईना जघन्योत्कृष्टाभ्यामगुलासरूपेयभागम्, मसुरसंस्थानसंस्थितानि शरीराणि भवन्ति, चतस्रो लेश्याः, नो सम्यग्दृष्टयोऽपि तु मिथ्यादृष्टयः, नो ज्ञानिनः अपि तु अज्ञानिनः, मत्यज्ञानश्रुताज्ञानवन्तो नियमता, नो मनोयोगिनो नो वागयोगिनो वा किन्तु कायमात्रयोगिनः। द्विप्रकारकोऽपि. उपयोगो भवति चतस्रः संज्ञा भवन्ति, चत्वारः कषायाः, एकमेव स्पर्श: नेन्द्रियम्, त्रयः समुद्घाता, वेदना द्विविधा, नो स्त्री वेदका नो पुरुषवेदकाः में वहां कितने उत्पन्न होते हैं ? उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! वहाँ प्रत्येक समय में विना किसी व्यवधान के-अविच्छिन्न रूप से-अस. ख्यात जीव उत्पन्न होते हैं, इनके सेवा संहनन होता है, शरीरावगाहना जघन्य से और उत्कृष्ट से अङ्गुल के असंख्यातवें भागरूप होती है, मसूरकी दाल के जैसा इनका आकार होता है, इनके पूर्वोक्त चार लेश्याएं होती हैं। ये मिथ्या दृष्टिं ही होते हैं। सम्पष्टि या मिश्रदृष्टि ये नहीं होते हैं। ये ज्ञानी नहीं होते हैं-किन्तु मत्यज्ञान और श्रुताज्ञान वाले होते हैं । मनायोगी एवं वागयोगी ये नही होते हैं केवल काययोगी ही होते हैं । साकार उपयोग और अनाकार उपयोग इस प्रकार के दोनों उपयोग वाले ये होते हैं । इनके पूर्वोक्त चार संज्ञाएं होती हैं और चार कषायें होती हैं। इन्द्रियद्वार में इनके केवल एक स्पर्शन इन्द्रिय ही होती है, इनके आदि के वेदना कषाय और मारणान्तिक ऐसे तीन સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! ત્યાં એક સમયમાં કેઈ પણ વ્યવધાન વિના-અવિચ્છિન્ન પણાથી અસંખ્યાત જ ઉત્પન્ન થાય છે. તેઓને સેવા સંહનો હોય છે. શરીરની અવગાહના જઘન્યથી અને ઉત્કૃષ્ટથી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુવાળી હોય છે. મસૂરની દાલ અને ચંદ્રમા જે તેને ગાળ આકાર હોય છે. તેઓને કૃષ્ણ, નીલ, કાપત અને તેજસ એ ચાર લેસ્યાઓ હોય છે. તેઓ મિયાદષ્ટિ જ હોય છે. તેઓ સમ્યગ્દષ્ટિ યા મિશ્રદષ્ટિ હેતા નથી. તેઓ જ્ઞાની હોતા નથી. પરંતુ મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન એ બે અજ્ઞાનવાળા હોય છે. તેઓ મને એગ વાળા અને વચન ગવાળા દેતા નથી પરંતુ કાયયે ગ વાળા જ હોય છે. તેઓ સાકાર ઉપચોગ અને અનાકાર ઉપયોગ એમ બન્ને પ્રકારના ઉપયોગ વાળા હોય છે, તેઓને આહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર સજ્ઞાઓ હોય છે. અને ક્રોધ, માન, માયા, અને લેભ એ ચાર કષાયે હાય, છે ઈન્દ્રિય દ્વારમાં તેઓને ફક્ત એક જ સ્પર્શન ઈન્દ્રિય જ હોય છે. તેઓને વેદના, કષાય,
SR No.009325
Book TitleBhagwati Sutra Part 15
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages972
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy