________________
भंगवतीसूत्र अपितुः नपुंसकवेदकाः, स्थितिर्जघन्येन अन्तहितम् उत्कृष्टतो द्वाविंशतिसहस्राणि, अध्यवसायाः प्रशस्ता अपशस्ता अपि, अनुवन्धो जघन्येन अन्तर्मुहूर्तम् उत्कृष्टतो द्वाविंशतिवर्षसहस्राणि। स भदन्त ! पृथिवीकायिका, ततः पृथिवीकायिकात् मृत्वा पुनरपि पृथिवीकायिकोऽभवत् एवं क्रमेण कियत्कालपर्यन्तं पृथिवीगति सेवेत तथा कियत्कालपर्यन्तं गमनागमने कुर्यात् हे गौतम ! भवादेसमुद्घात होते हैं। सुख दुःख रूप दोनों प्रकार की इनके वेदना होती हैं, ये नपुंसक वेद वाले ही होते हैं । इनमें सीवेद और पुरुष वेद नहीं होता है। स्थिति इनकी जघन्य से एक अन्तमुहर्त की होती है
और उत्कृष्ट से २२ हजार वर्ष की होती है, अध्यवसाय-विचार इनके प्रशस्त और अप्रशस्त दोनों प्रकार के होते हैं। अनुबन्ध यहाँ जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से वह २२ हजार वर्ष का है ।
कायसंवैध को लेकर अब गौतम प्रभु से ऐसा पूछते हैं-हे भदन्त ! वह पृथिवीकायिक जीव पृथिवीकायिक से मरकर पुनः जय पृथिवी. कायिक होता है और इसी प्रकार से वह पुनः पृथिवीकायिफ से मर. कर पुनः पृथिवीकायिक होता है तो इस क्रम से वह कितने काल तक प्रथिवी गति का सेवन करता है और कितने काल तक वह उसमें गमनागमन करता है ? इसके उत्तर में प्रभु गौतम ले कहते हैं-हे અને મારાન્તિક એ ત્રણ સમુદઘાતે હેય છે. તેઓને સુખરૂપ અને દુઃખ રૂપ એમ બન્ને પ્રકારની વેદના હોય છે. તેઓ નપુંસક વેદવાળા જ હેય છે. તેમાં સ્ત્રીવેદ અને પુરુષ વેદ હોતા નથી. તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની હોય છે. અયવસાય-વિચાર તેઓને પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બન્ને પ્રકારને હેય છે. તેઓને અનુબંધ-જઘન્યથી એક અંતમુહૂર્તને છે. અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષ હોય છે. - હવે ગૌતમસ્વામી કાયસંધના સંબંધમાં પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન તે પૃથ્વિકાયિક જીવ પૃથ્વિકાયિકપણાથી મરીને ફરીથી જયારે પૃથ્વિકાયિક થાય છે. અને એ જ રીતે તે ફરીથી પૃથ્વીઠાયિક પણામાંથી મરીને ફરીથી પૃથ્વિકાયિક થાય છે. તે આ ક્રમથી તે કેટલા કાળ સુધી તે તેમાં ગમના ગમન કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ!