SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ भगवती पृथिव्यतिदेशेन तेजस्कायिको निरूपित स्वथा तेनैव प्रकारेण वायुकायिकोऽपि निरूपणीयः । तेजस्कायिकोद्देशकापेक्षया यद्वलक्षण्यं तदर्शयति-'णवर' इत्यादि, 'णवरं ठिई संवेहं च जाणेज्जा' नवरस्-केवलं स्थिति संवेधं च भिन्न भिन्नतया यथायोगं जानीयात् अत्रापि देवा नोत्पद्यन्ते । 'सेचं भंते ! सेवं भंते ! त्ति तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति, हे भदन्त ! वायुकायिकविषये यदेवानुप्रियेण कथितं तत्सर्वमेवमेव-सर्वथा सत्यमेव इति कथयित्वा भगवन्तं वन्दते नमस्थति बन्दित्वा नमस्थित्वा संयमेन तपसा आत्मानं भावयन् विहरतीति । मू०१॥ ॥ इति चतुर्विंशतितमे शतके पश्चदशोद्देशकः समाप्तः ॥ अतिदेश से तेजस्कायिक का निरूपण किया गया है उसी प्रकार से वायुकायिक भी निरूपणीय है पर तेजस्कायिकोद्देशक की अपेक्षा से जो इसमें भिन्नता है यह स्थिति और कायसंवेध की अपेक्षासे है-यही यात 'णवर ठिई संवेधं च जाणेज्जा' इस मूत्रद्वारा सूत्रकार ने प्रकट की है -यहां परभी देवों से आकरके जीच उत्पन्न नहीं होते हैं। सेवं भंते ! सेवं भते ! ति जाब विहरई' हे भदन्त ! चायुकायिक के विषय में जो आप देवानुप्रिय ने कहा है, वह सब सर्वथा सत्य है २ इस प्रकार कहकर गौतम ने प्रभु को चन्दना की और उन्हें नमस्कार किया बन्दना नमस्कार करके फिर वे संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये । इस प्रकार से यह १५ घा उद्देशक है ॥१॥ पंद्रहवां उद्देशक समाप्त ॥२४-१५॥ જે પ્રમાણે તેજ કાચિકેનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એજ રીતે વાયુકાયિકનું પણ નિરૂપણ સમજી લેવું. પરંતુ તેજસ્માયિકના ઉદ્દેશાની અપેક્ષાએ આ વાયુકાયના કથકમાં જે જુદાપણું છે, તે સ્થિતિ અને वेधमा छ. मे वात सूत्रधारे ‘णवरं ठिई संवेधं च जाणेज्जा' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. આ વાયુકાયિકામાં પણ જીવ દેવામાંથી भावी पन्न यता नथी. 'सेव भये! सेव भते । त्ति जाव विहरई' Banવન વાયુકાયિકાના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે કહ્યું છે. તે તમામ કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. આ પ્રમાણે આ પદ ઉદ્દેશો કહ્યો છે. ૧ પંદરમે ઉદેશે સમાપ્ત ર૪-૧૫
SR No.009325
Book TitleBhagwati Sutra Part 15
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages972
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy