________________
શર
અર્ધો કલાકમાં પહોંચ્યા. જો સદેશે। સમયસર પહાંચ્યા હોત તે માતા–પિતાને શ્રી વિનેાદમુનિના શરૂપે પણ ચહેરા જોવાને અને અતિમ દનના પ્રસગ મળત, પરતુ અંતરાય કમે તેમ બન્યુ નહી.
; આથી પ્લેઇનના પ્રાગ્રામ પડતા મૂકવામાં આવ્યેા અને માતા-પિતા તા. ૧૪-૮-૫૭ના રાજ ટ્રેઇન મારફત લેાદી પહેાંચ્યાં, શ્રી દુલ ભજીભાઇ અને મણિપ્રેમ પૂજ્ય તપસ્વીશ્રી લાલચંદજી મહારાજ સાહેબના દર્શન કર્યાં.
k
આ પ્રસંગે શ્રી લાલચંદજી મહારાજ સાહેબે અવસરને પિછાણીને અને ધૈયનુ' એકાએક આકય કરીને. શ્રી વિનાદમુનિના માતા–પિતાના સાંત્વન અર્થે ઉપદેશ શરૂ કર્યાં જેને! ટૂંકમાં સાર આ પ્રમાણે છે—
- હુંવે તે રત્ન ચાલ્યું ગયુ! સમાજના આશાદીપક આલવાઈ ગયા ! ઝટ ઊગીને આથમી ગયા ! હવે એ દીપ ફરીથી આવી શકે તેમ નથી ?
! '
શ્રી વિનેાદમુનિના સ'સારપક્ષના માતુશ્રી મણિબેનને મુનિશ્રીએ કહ્યુ` કેઃમેન ! ભાવિ પ્રમળ છે. આ ખાખતમાં મહાપુરૂષાએ પણ હાથ ધેાઈ નાખ્યા છે એમ સૌને,મરણને શરણ થવુ' પડે છે, તેા પછી આપણા જેવા પામર પ્રાણીનું શું ગજું છે? હવે તા શાક દૂર કરીને આપણે એમના મૃત્યુના આદશ જોઈને માત્ર ધીરજ ધરવાની રહી.
પૂ. શ્રી સમરથમલજી મહારાજ સાહેબના અભિપ્રાયઃ
પ્રાથમિક તેમ જ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનાદમુનિના વિષે અનુભવ થયા, કે તેમની ધર્મપ્રિયતા અને ધર્માભિલાષા ‘ટ્રિમિલા વેમાળુરાત્તે’ ના પરિચય કરાવતી હતી પ્રાપ્ત સસારિક પ્રચૂર વૈભવ તરફ તેમની રુચિ દૃષ્ટિગોચર થતી ન હતી. પરંતુ તે વીતરાગવાણીના સ’સગથી વિષયવિમુખ ધર્માંકામાં સદા તત્ ર્ અને તલ્લીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે વૈરાગ્ય પણ તેમની ધારાથીતેમની ધર્માંનુરાગિતા તથા જીવનચર્ચાથી કઠિન કાય કરવામાં પણ ગભરાટના સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમાં આવતી હતી. હવે
શ્રી વિનાનંદમુનિના જીવનના બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેના ખુલાસેા કરવામાં આવે છે.
પ્ર ૧. તેમણે આજ્ઞા વગર સ્વયંમેત્ર દીક્ષા કેમ લીધી ?
," ઉત્તરઃ-૫ચમાં આરાનાં ભદ્રા શેઠાણીના પુત્ર એવતા ( અતિમુક્ત) કુમારને તેમની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્ન ના પાડી એટલે તેણે
k