________________
प्रमेयचन्द्रिका टीका २०२४ उ.२ सू०१ असुरकुमारदेवस्योत्पादादिकम् ५५९ शुभा एव भवन्ति नाशुभाः देवयोनौ गमिष्यमाणवाद । एवं कियासु गमकेपु ? इत्याह-'तिसु वि गमएस' निष्वपि गमकेषु मध्यमेषु-'असुरकुमारेपूत्यत्तुं योग्या' इत्याद्यौधिकगम के जघन्यकालस्थितिके चतुर्थे ४, तथा-'स एव जघन्यकालस्थितिके वृत्पन्ना' इत्यादिगमके पश्चमे तथा-'स एव उत्कर्षकालस्थितिकेषूपन्न।' इत्यादि षष्ठे गमके च, एवं विष्वपि गमकेषु तस्याध्यवसानानि शुभान्येव भवन्ति कुमार को भव में उत्पन्न होने के योग्य उस जघन्य स्थितिवाले पर्याप्त असंज्ञी पश्चेन्द्रिय जीव के परिणाम शुभ ही होते हैं अशुभ नहीं होते. हैं क्यों कि वह देव योनि में जानेवाला है इसी लिये। 'तिसुधिगमएसु' इसी प्रकार से जब वह स्वयं जघन्यकाल की स्थितियाला- होता है तब उसके मध्य के तीन गमों में अध्यवसान प्रशस्त ही होते हैअप्रशस्त नहीं होते, बाकी का और सब कथन रत्नप्रभा प्रकरण के जैसा ही जानना चाहिये, तीन गम इस प्रकार से हैं-स्वयं जघन्यकाल की स्थितिवाली वही पर्याप्त असंज्ञी पश्चेन्द्रियतिर्यग्योनिक. जीव जो कि असुरकुमारों में उत्पत्ति के योग्य होता है' ऐसा यह
औधिक गम रूप ४ चतुर्थगम है, तथा 'वही जघन्य काल की स्थिति वाला पर्याप्त असंज्ञी पञ्चेन्द्रिय तियग्योनिक जीव जो कि जघन्याल की स्थिति वाले असुरकुमारों में उत्पत्ति के योग्य होता है। ऐसा यह पांचवां गम है, तथा वही जघन्य काल की स्थिति वाला पर्याप्त असंही જીવનું પરિણામ શુભ જ હોય છે. અશુભ હેતું નથી. કેમકે-તેઓ દેવयोनिमा पानी छे. तेथी 'तिसु वि गमएसुत प्रभारी न्यारे पोत જઘન્યકાળની સ્થિતિવાળે હોય છે, ત્યારે તેને મધ્યના ત્રણે ગામોમાં અધ્યવસાન પ્રશસ્તજ હોય છે. અપ્રશસ્ત હતા નથી. બાકીનું બીજુ તમામ કથન રત્નપ્રભા પૃથ્વીના પ્રકરણમાં કહ્યા અનુસાર જ સમજવું જોઈએ. તે ત્રણ ગમ આ પ્રમાણે છે. પોતે જઘન્ય કાળની સ્થિતિવાળે એજ અપર્યાપ્ત સંગી પંચેન્દ્રિય તિર્યંચ નિવાબે જીવ કે જે-અસુરકુમારેમાં ઉત્પન્ન થવાને રોગ્ય હોય છે, એ પ્રમાણેને આ ઔવિક ગમ રૂપ આ ચેાથે ગમ છે. તથા તેજ જઘન્યકાળની સ્થિતિવાળો પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચનિવાળે જીવ કે જે જઘન્ય કાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે, એ પ્રમાણેને આ પાંચમે ગમ છે. તથા એજ જઘન્ય કાળની સ્થિતિવાળો પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિવાળો જીવ કે જે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા અસુરકુમારેમાં ઉત્પન્ન થવાને ચડ્યું હોય છે, એ પ્રમાણેને આ છઠ્ઠો ગમ છે. આ ત્રણે ગમે મધ્યના ત્રણ ગામ તરીકે