________________
प्रमेयचन्द्रिका टीका २०२४ उ.१सू०६ पर्याप्तकसं शिवतिरश्च ना. उ. नि० ४६३ व्यामुत्पित्स्ना जीवानां शरीरस्य संहननं कीशमिवि मनस्य पइविधमपि संहननमित्युत्तरम् । शरीरावगाहना यथैव असंज्ञिनाम्-जघन्येन अंगुलस्यासंख्येयमागपरिमिता, उत्कर्षण योजनसहन-सहस्रयोजनपरिमितेति । एव संस्थान लेश्यादृष्टिज्ञानाज्ञानयोगोपयोग-संज्ञारुषायेन्द्रियसमुद्घातवेदनावेदायुरध्यबसाना. नुबन्धा त सर्व पूर्वदेव ज्ञातव्यम् । कायसंवेधः-तिर्यग्गतितो नरके गमनं नरकात् तिर्यग्गतौ आगमनं कियत्कालपर्यन्त सेवनं गमनागमनं च अथवा असंख्यात तक जीव वहां उत्पन्न होते है 'ऐसा कहना चाहिये, इसी प्रकार से शर्करा प्रभा में उत्पन्न होने के योग्य जीवों के शरीर का संहनन कितने प्रकार का होता है ? तो इसका उत्तर है कि उनको शरीर का संहनन छहों प्रकार का होता है, इनके शरीर की अवगाहना रत्नप्रभा में उत्पन्न होने वाले असंज्ञी जीवों के शरीर की अवगाहना की तरह जघन्य से अङ्गुल के असंख्यातवें भाग प्रमाण और उस्कृष्ट से एक हजार योजन प्रमाण की होती है, इसी प्रकार से संस्थान, लेश्या, दृष्टि, ज्ञानाज्ञान, योग, उपयोग, संज्ञा, कषाय, इन्द्रिय, समुद्घात, वेदना, वेद, आयु, अध्यवसान और अनुबन्ध इन शारों में भी कथन जानना चाहिये, कायसंवेध-तिर्यग्गति से नरक में गमन और नरक से तिर्यः गति में आगमन इस रूप होता है, अत: उस तिर्यग्गति का और नरक गति का सेवन और उसमें गमनागमन कितने काल तक होता સુધીના જીવે ત્યાં ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંયાત સુધીના જીવે ત્યાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કહી લેવું જોઈએ. એજ રીતે શકરપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થવાને ચેષ્ય ના શરીરનું સહનન કેટલા પ્રકારનું હૈય છે ? તે એને ઉત્તર એ પ્રમાણે છે કે–તેઓના શરીરનું સંહનન છએ પ્રકારનું હોય છે. તેમના શરીરની અવગાહના અસરણી જીના શરીરની અવગાહના પ્રમાણે જઘન્યથી આંગળતા અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી એક હજાર જન પ્રમાણ વાળી હોય છે. એ જ રીતે संस्थान सेश्या Ce, शान, अज्ञान, योग, पयाग, सज्ञा, षाय, न्द्रिय, સમુદ્રવાત, વેદના, વેદ આયુ, અધ્યવસાન અને અનુબંધ એ કારોના સંબં ધમાં પણ કથન સમજી લેવું.
કાયસ વેધ–તિર્યગતિથી નરકમાં ગમન અને નરકથી તિર્યંચ ગતિમાં આવવું એ રૂપથી હોય છે. જેથી એ તિર્યંચ ગતિનું અને નરકગતિનું સેવન અને તેમાં ગમનાગમન કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં