________________
भैगयतीसंब न कोऽपि दोषः । इति कथयन्ति तन्न सम्यक् सदोरकमुखवस्त्रिकयाऽनाच्छादितमुखनिःसतेन वायुना वाधवायुकायसंपातिगदिजीवानां विराधनासंभवेन तादृशभाषाया साधत्वप्रसङ्गात् , नहि साधुभिः सावद्या भाषा भाषणीया तस्याः भगवता अमापणीयत्वेन प्रतिपादनात् किं बहुना मुखमनाच्छाघ वदतः शक्रेन्द्रस्यापि सावधभाषावत्वं कथितं किमन्यस्य । अन्यचास्यैव मूत्रस्य व्याख्यानावसरे श्रीमदभयदेवसरिणापि आगमोदयसमितिमुद्रितएकाधिकसप्तशतपृष्ठे पतिपादितम्-"हन्तायावृत्तमुखस्य हि भाषमाणस्य जीवसंरक्षणतोऽनवधा भाषा भवति, अन्या तु साक्येति" अनाहतमुखेन भापमाणो मुनिर्वायुकायविराधकत्वेन सिद्ध होता है । जो व्यक्ति ऐसा कहते है कि मुखवस्त्रिका से मुखको आच्छादित (खुले मुंह) फिचे पिना घोलने में कोई भी दोष नहीं है। सो ऐसा कहना उनका ठीक नहीं है क्योंकि मुखवत्रिका से आच्छा. दित किये बिना मुख से निकली हुई वायु से वायुकाय संपातिमआदि (हवामें उडनेवाले) जीवों की विराधना होने से ऐसा बोलना सावध कहा गया है । साधु को सावद्यभाषा नहीं बोलनी चाहिये । क्योंकि ऐसी भाषा का प्रयोग भगवानने मुनियों के लिए निषिद्ध यताया है। अधिक इस विषय में क्या कहा जाय, मुख को यिना आच्छादित किये बोलनेवाला शक्र (इन्द्र) भी सावद्यभाषी कहा गया है तो अन्य की तो बात ही क्यो है। इसी सूत्र के व्याख्यान के अवसर में श्री अभयदेवसूरि ने भी कहा कि 'हस्ताचावृतमुखस्य हि भाषमाणस्य जीवसंरक्षणतोऽनवद्याभाषा भवति, अन्यातु सावधेति' हस्तादिक से પત્તિ બાંધવાનું સિદ્ધ થાય છે. જે કોઈ વ્યકિત એવું કહે કે મુહપત્તિ બાંધ્યા વગર ખુલે મેઢે બોલવામાં કઈ વાંધો નથી કઈ દોષ નથી તે તેનું તેમ કહેવું બરાબર નથી કેમકે મુઠપત્તિથી ઢાંક્યા સિવાયના મેઢેિથી નિકળેલા વાયુથી સાંપાતિમાદિ તથા હવામાં ઉડવાવાળા વાયુકાય જીવોની વિરાધના થાય છે તેથી તેવું બેલિવું સાવદ્ય કહ્યું છે સાધુને સાવદ્ય ભાષા બોલવી ન જોઈએ કેમકે સાધુજનેને એવી ભાષા બોલવાની ભગવાને ના કહિ છે. આથી વિશેષ આ વિષયમાં શું કહેવું મુખને ઢાંક્યા સિવાયના મુખેથી બોલાયેલી ભાષાને પ્રભુએ જ સાવદ્ય ભાષા કહી છે, તે એથી વિશેષ સમજવાનું શું બાકી રહે છે? સુખને ઢાંક્યા સિવાયના મુખથી બોલાવવાળા શક્ર- . ઈન્દ્રને પણ સાવદ્ય ભાષી કહ્યો છે.
આજ સૂત્રની વ્યાખ્યા કરતી વખતે શ્રીમદ્ અભય દેવ સૂરીએ પણ ४यु छ , " हस्ताद्यावृतमुखस्य हि भाषमाणस्य जीवसंरक्षणतोऽनवद्या भाषा