________________
५५२
भगवती किं प्रथमः अप्रथमो वेति प्रश्नः, भगवानाह-'गोयमा' इत्यादि । 'गोयमा' हे गौतम ! 'सिय पढमे सिय अपढमे' स्यात् प्रथमः स्याद अप्रथमः अत्र 'सिया • शब्दः कदाचिदर्थयोधकस्तथा च कदाचित् कश्चिज्जीवः अनाहारकत्वेन प्रथमः कदाचित् अप्रथमः, यथा सिद्धः संसारी च, अयमाशयः सिद्धस्तथा विग्रहगति पाप्तः संसारीजीवः अनाहारको भवति, तत्र सिद्धो ऽनाहारकमावेन प्रथमो भवति -सिद्धेन इतः पूर्व कदाचिदपि अनाहारकमावस्य अप्राप्यत्वात् अनाहारक पर्यायस्य प्रथमत एव प्राप्तस्यात् , संसारीजीवस्तु अनाहारकभावेन न प्रथमोऽपितु अपथम: अनादौ संसारे अनाहारकभावस्थानन्त शो ऽनुभूतत्वात् । इत्थमेव दण्डक__ अप.गौतम्ब प्रभु से ऐसा पूछते हैं कि-'अणाहारए णं भंते ! जीवे अणाहारभावे णं पुच्छा' हे भदन्त ! जो जीव अनाहार है वह अना. हार भावसे प्रथम है या अप्रथम है ? इसके उत्तर में प्रभु कहते हैं'गोयमा सिय पढमे, सिथ अपढमे' यहाँ 'सिय' शब्द कदाचित् इस अर्थ में व्यवहत हुआ है । तथा च अनाहारक भाव की अपेक्षा कोई जीव प्रथम भी हैं और अप्रथम भी है। इसका आशय ऐप्ता है कि सिद्ध जीव और विग्रहातिमें वर्तमान संसारी जीव अनाहारक होते हैं-अतः अनाहारक भाव की अपेक्षा सिद्ध जीव प्रथम है। क्योंकि जिस समय सिद्धो सिद्धपार्यध प्राप्त की है। इसके पहिले वे कभी भी अनाहारक भाव को प्राप्त नहीं थे। अतः उनमें यह अनाहारक दशा सिद्ध होने से ही प्राप्त हुई है। इस अपेक्षा वे प्रथम हैं। तथा संगरी
गीतम स्वामी प्रभुने मे पूछे-छे 8-"जीवे-अणाहारभावेण-पुच्छा"-3 ભગવન જે જીવ અનાહારક (આહાર નહીં લેનાર) છે. અનાહારભાવથી-પ્રથમ छ१ मप्रथम छ ? २प्रश्न उत्तरमा प्रभु ४३ छ-"गोयमा ! सिय पढमे सिय अपढमे' मलियां "निय" मा श ाय मे ममा १५राये। છે. તેમજ અનાહારકભાવની અપેક્ષાથી કેાઈ જીવ પ્રથમ પણ છે, અને અપ્રથમ પણ છે. આને ભાવ એ છે કે સિદ્ધ જીવ અને વિગ્રહ ગતિમાં રહેલ સંસારી જીવ અનાહારક હોય છે, જેથી અનાહારક ભાવથી સિદ્ધ જીવ પ્રથમ છે. કેમકે -જે સમયે સિધે સિદ્ધપર્યાય પ્રાપ્ત કરી હોય તેની પહેલાં તેઓ કઈ પણ સમયે અનાહારકભાવને પ્રાપ્ત નહાતા જેથી તેઓમાં આ અન હારક દશા સિદ્ધ થવાથી પ્રાપ્ત થઈ છે તે અપેક્ષાએ તેઓ પ્રથમ છે. તેમજ સંસારીજીવ આ અવસ્થાને આ અનાદિ સંસારમાં અનન્તવાર પ્રાપ્ત કરતા આવે છે. જેથી તેમની આ અવસ્થા અનન્તવારથી અનુભવેલી હોવાથી અપ્રથમ છે, તેથી સંસારી જીવ અપ્રથમ છે. આજ