________________
प्रमेयचन्द्रिका टीका श०१८ उ०१ १०१ प्रथमाप्रथमत्वे आहारवारनिरूपणम् ५५१ आहारकत्वविषये दण्डकः उक्तस्तथा पृथक्त्वेनापि दण्डको ज्ञातव्यः, एतदाशयेनेवाह-पोहत्तिए एवं चेत्र' पृथक्त्वेऽपि एवमेव एकत्व प्रदर्शितरीत्यैव बहुवचनेनापि जीवादारभ्य वैमानिकपर्यन्तं सर्वेषाम् आहारकत्वं न प्रथमं किन्तु अप्रथममेवेतिभावः । आहारकद्वारे सिद्धत्वस्य पृच्छा न कृता सिद्धानामाहारकत्वस्या भावात । 'अणाहारए णं भंते !' अनाहारकः खलु भदन्त ! 'जीवे अणाहारभावेण पुच्छा जीवोऽ नाहारभावेन पृच्छा हे भदन्त ! अनाहारको जीवः अनाहारभावेन से लेकर वैमानिक जीव तक में एक एक में कर लेना चाहिये। क्योंकि उनमें भी यह अनादिकालले ही प्राप्त हुआ है। इस प्रकार जैसा एकत्व को लेकर आहारकस्य के विषय में यह अप्रथमत्व का दण्डक कहा गया है। इसी प्रकार का दण्डक बनुवचन को लेकर भी उनमें उसका कर लेना चाहिये। अर्थात् आहारकत्व की अपेक्षा जितने भी नारक
जीवों से लगाकर वैमानिक पर्यन्त जीव हैं, वे सघ भाव की अपेक्षा से . अप्रथम ही हैं-प्रथम एक भी नहीं है क्योंकि यह आहारकत्व भाव
उनमें अनादिकाल से ही प्राप्त हुआ है। यही बात 'पोहत्तिए एवं चेव' इस अतिदेश वाक्य से प्रभु ने प्रकट की हैं । यहां गौतम ने जो इस आहारक द्वार में सिद्धत्व के प्रथमत्व अप्रथमत्व की पृच्छा नहीं की है सो उसका कारण ऐसा है कि सिद्ध जीवों में आहारकता का सर्वथा अभाव है। यह आहारकत्व संसारी जीवों में ही होता है। संसारा. तीत हो जाने पर यह अवस्था नहीं रहती है। કેમ કે–તેઓમાં પણ તે અનાદિપણુથી પ્રાપ્ત થયેલ છે. આ રીતે એક વચનને લઈને જે પ્રમાણે આહારકપણાના વિષયમાં આ પ્રથમઅપ્રથમપણને દંડક કહ્યો છે. એજ રીતને દંડક બહુવચનને આશ્રય કરીને પણ તેના સંબંધમાં કરી લે. અર્થાત્ આહારકપણુની અપેક્ષાએ જે કઈ નૈરયિક જીવ હોય ત્યાંથી આરંભીને વૈમાનિક સુધીના જીવે છે તે સઘળા ભાવની અપેક્ષાથી અપ્રથમ છે તેમાં એક પણ પ્રથમ નથી. કેમ કે તે આહારકપણાને ભાવ તેઓમાં અનાદિકાળથી જ પ્રાપ્ત થયેલ छ. मे पात "पोइत्तिए एव चेव" मा अतिश पायथा प्रभुणे प्रगट કરી છે, અહિયાં ગૌતમસ્વામીએ આ આહારક દ્વારમાં સિદ્ધપણાના પ્રથમત્વ -અપથમત્ર સંબંધી પ્રશ્ન કરેલ નથી તેનું કારણ એવું છે કે-સિદ્ધ છમાં આહારકપણાને હંમેશાં અભાવ છે. આ આહારકત્વ દશા સંસારી જીવોમાં જ થાય છે. સંસારાતીત થઈ જાય ત્યારે આ અવસ્થા રહેતી નથી,