________________
६४२
भगवतीसूत्रे
द्वौ पार्श्वत्येवमष्टौ बोध्याः । अस्याकृतिः यंत्रपृष्ठे तृतीयचतुर्थेङ्क अवलोकनीया उस्कृष्टेन तु सप्तदशयोध्याः यथा - परमाणुत्रयेण त्रिपदेशावगाढत्वात् त्रयः स्पृष्टाः, त्रयोऽधस्वनाः, त्रय उपरितनाः पूर्वपश्चिमभागे त्रयस्त्रय, उत्तरदक्षिणपार्श्वयोककः सर्व पोजनया सप्तदश भवन्ति, अवलोकनीया सप्तदशस्पर्शकप्रदेशाः,
इत्येवं
पंचमे
अस्याकृतिः यंत्र पृष्ठे नुसार वे तीन प्रदेश में अवगाढ हुए माने जाते हैं- इस प्रकार तीन परमाणुओं द्वारा अवगाहप्रदेश तीन प्रकार का मान लिया जाता है । और इनके नीचे के अथवा ऊपर के प्रदेश तीन, और दो प्रदेश इनकी आजूबाजू के, इस प्रकार धर्मास्तिकाय के आठ प्रदेशों द्वारा पुद्गलास्तिकाय के तीन प्रदेशों की स्पर्शना होती है- यह जघन्य स्पर्शना है । इसका आकार यंत्र पृष्ठ में नं० ३ में और ४ में देख लेवें
नीचे के तीन प्रदेशका आकार, ऊपर के तीन प्रदेश का आकार तथा स्कूष्ट से जो धर्मास्तिकाय के १७ प्रदेशों द्वारा पुद्लास्तिकाय के तीन प्रदेशों की स्पर्शना कही गई वह इस प्रकार से है जहां पुनलास्तिकाय के तीन प्रदेश अवगाहित हो रहे हैं वे तीन प्रदेश उनके द्वारा स्पृष्ट हैं, तीन प्रदेश ऊपर के और तीन प्रदेश नीचे के उनके द्वारा स्पृष्ट हैं, तथा पूर्वपश्चिम भाग के तीन तीन प्रदेश और उत्तरदक्षिणपार्श्व का एक २ प्रदेश स्पृष्ट होता है। इस प्रकार से धर्मास्तिकाय के १७ प्रदेशों द्वारा पुद्गलास्तिकाय के तीन प्रदेशों की उत्कृष्टरूप से स्पर्शना होती है। इसका आकार यंत्रपृष्ठ में नं० ५ में देख लेवें
પરંતુ પૂક્તિ નયની માન્યતા અનુસાર તેમને ત્રણ પ્રદેશમાં અવગાઢ થયેલા મનાય છે. આ રીતે ત્રણ પરમાણુઓ દ્વારા અવગાહુપ્રદેશ ત્રણ પ્રકારના માની લેવામાં આવે છે અને તેમની નીચેના અથવા ઉપરના ત્રણુ પ્રદેશ, અને એ તેમની આજુબાજુના પ્રદેશ, આ પ્રકારે ધર્માસ્તિકાયના આઠ પ્રદેશે દ્વારા પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશાની સ્પર્શના થાય છે. મા જઘન્ય પશના સમજવી તેની આકૃતિ ચપૃષ્ઠમાં ન. ૩ અને ૪માં જોઈ લેવી.
વધારેમાં વધારે ૧૭ ધર્માસ્તિકાય પ્રદેશા દ્વારા ત્રણ પુદ્ગલાસ્તિકાય પ્રદેશાની સ્પશનાનું સ્પષ્ટીકરણ-જ્યાં પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ અવગાહિત થઈ રહેલા છે, તે ત્રણ પ્રદેશેા તેમના દ્વારા પૃષ્ટ છે. ત્રણ પ્રદેશ ઉપરના અને ત્રણ પ્રદેશ નીચેના તેમના દ્વારા પૃષ્ટ છે. તથા પૂર્વપશ્ચિમ ભાગના ત્રણ ત્રણું પ્રદેશ અને ઉત્તરદક્ષિણુ ભાગના એક એક પ્રદેશ પૃષ્ટ થાય છે.
St
આ રીતે ધર્માસ્તિકાયના વધારેમાં વધારે ૧૭ પ્રદેશા દ્વારા પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશાની સ્પર્શ'ના થાય છે તેની આકૃત યંત્રપૃષ્ઠમાં ન, ૫ માં જોઈ લેવી.