________________
मेप्रयचन्द्रिका टीका श० १३ उ० ४ सू० ८ स्पर्शनाद्वारनिरूपणम् ६१७ कायप्रदेशः कियद्भिः अधर्मास्तिकायप्रदेशैः स्पृष्टो भवति? भगवानह-'गोयमा! जहन्नपए चउहि, उकोसपए सत्तहिं ' हे गौतम ! जघन्यपदे-जघन्येन, चतुर्भिः अधर्मास्तिकायप्रदेशैः, उत्कृष्टपदे-उत्कृप्टेन सप्तभिः अधर्मास्तिकायप्रदेश: एको धर्मास्तिकाय प्रदेशः स्पृष्टो भवति, तत्र जघन्यपदेन उपयुक्तास्त्रयः, चतुर्थस्तु धर्मास्तिकायप्रदेशस्थानस्थितो विवक्षत इत्येवं चतुभिः उत्कृष्टपदेन च पूर्वोक्ताः पदिक्षटके, सप्तमस्तु धर्मास्तिकायप्रदेशस्थ एवेत्येवं विवक्षिता, सप्तभिश्च अधर्मास्तिकायप्रदेशैः स्पृष्टो धर्मास्तिकायमदेश एक इत्यर्थः २ । गौतमः पृच्छतिअहमस्थिकायपरसेहि पुढे' हे भदन्त ! धर्मास्तिकायका एकप्रदेश कितने अधर्मास्तिकायप्रदेशों द्वारा स्पृष्ट होता है ? यह प्रश्न इसलिये पूछा गया है कि लोकाकाश में तिल में तैल की तरह धर्मादिक द्रव्य सर्वत्र भरे हुए हैं-अताधर्मास्तिकाय जहां पर है वहीं पर अधर्मास्तिकाय आदि अन्ध अस्तिकाय भी है। इसीलिये। पूछा जा रहा है कि धर्माः स्तिकाय का एक विवक्षितप्रदेश अधर्मास्तिकाय के कितने प्रदेशों द्वारा स्पृष्ट होता है। इसके उत्तर में प्रभु कहते हैं-'गोयमा! जहन्नपए चाहिं, उकोसपए सत्तहिं' हे गौतम! धर्मास्तिकाय का एकप्रदेश जघन्य से अधर्मास्तिकाय के चार प्रदेशों द्वारा और उत्कृष्ट से सातप्रदेशों द्वारा स्पृष्ट होता है-वह इस प्रकार से-अधर्मास्तिकाय के एक ऊपर के प्रदेश से, आसपास के-आजूबाजू के दो प्रदेशों से तथा धर्मास्ति
गौतम स्वामीना प्रश्न-" केवइएहिं अहमत्थिकायपएसेहि पुढे ભગવન! ધર્માસ્તિકાયને એક પ્રદેશ અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ વડે સ્કૃષ્ટ થાય છે? આ પ્રશ્ન પૂછવાનું કારણ એ છે કે જેમ તલમાં તેલ રહેલું હોય છે એમ લેકાકાશમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય સર્વત્ર વ્યાપ્ત હોય છે. તેથી જ્યાં ધર્માસ્તિકાય હોય છે, ત્યાં અધમસ્તિકાય આદિ અન્ય અસ્તિકાય પણ રહેલા હોય છે. તેથી જ એ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે ધર્માસ્તિકાયને એક પ્રદેશ અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ વડે ધૃષ્ટ થાય છે?
महावीर प्रभुना उत्तर-" गोयमा ! जहन्नपए चउहिं, उक्कोसपए सत्तहि" હે ગૌતમ! ધર્માસ્તિકાયને એક પ્રદેશ અધર્મારિતકાયના ઓછામાં ઓછા ચાર પ્રદેશ વડે અને વધારેમાં વધારે સાત પ્રદેશ વડે પૃષ્ટ થાય છે. ઓછામાં ઓછા ચાર પ્રદેશે વડે નીચે પ્રમાણે પૃષ્ટ થાય છે-ધમસ્તિકાયને તે એક પ્રદેશ અધમસ્તિકાયના એક ઉપરના પ્રદેશ વડે, આસપાસના બે પ્રદેશ વડે તથા ધર્માસ્તિકાયના પ્રદેશના સ્થાન પર રહેલા એક પ્રદેશ વડે
भ०७८