________________
भगवती विशिष्टमेव प्रत्यनुभवन्तो रत्नममादि सप्तपृथिवी नरगिका विहरन्ति, अत्रेदं योध्यम् यद्यपि बादरतैजसकायिकानां समयक्षेत्रमात्ररिपये एव सद्भावात् , भूक्ष्मतेजस कायिकानां तु तत्र सद्भावेऽपि स्पर्शनेन्द्रियाविषयत्वादेव तत्स्पर्शीवक्तुमशक्यस्तथा चमप्तस्वपि पृथिवीषु नैरयिकाणां तेजस्कायिकस्पर्शवर्जित पृथिवीकायिकादि स्पर्शस्यैव ग्रहणस्य युक्तवाद , यावत्पदेन तेजस्कायिकस्पर्शस्य ग्रहणं न युक्तं पविभाति, तथापि यावत्पदसंग्राम तेजस्कायिकम्पशन्देनात्र तेजस्कायिकस्यैव परमाधार्मिकनिष्पादिताग्निसदृशोष्णतस्तुनः स्पस्यैर विवक्षितत्वेन न कोऽपि दोषः॥९०२॥ स्पर्शका अनिष्टादि विशेषण विशिष्टरूप से ही अनुभव करते हैं। यहां पर इतना विशेष समझना चाहिये कि-चादर तेजस्कायिक जीवों का सद्भाब केवल समय क्षेत्र में ही है अन्यत्र नहीं, सूक्ष्म तेजस्कायिक जीवों का सद्भाच सर्वत्र है । अतः नरकों में भी सूक्ष्मतेजस्कायिक जीवों का सद्भाव पाया जाता है । इस प्रकार नरकों में इनका सद्भाव होने पर भी स्पर्शनेन्द्रिय द्वारा इनके स्पर्श का ग्रहण नहीं हो सकता। क्योंकि सूक्ष्म एकेन्द्रिय जीव किसी भी इन्द्रिय के द्वारा गृहीत नहीं हो सकते हैं ऐसा सिद्धान्त का कथन है। इसलिये नारक जीव इनके स्पर्शका अनिष्टादिरूप से अनुभव करते हैं ऐसा कथन वक्तुं अशक्य है । अत: सोतों ही पृथिवियों में नैरयिक, तेजस्कायिक स्पर्शवजित पृथिवीकायिकादि के स्पर्श का ही अनिष्टादिरूपसे अनुभव करते हैं ऐसा युक्ति युक्त होनेसे यहां यावत् पद से जो तेजस्कायिक के स्पर्श का ग्रहण किया गया है, वह युक्त प्रतीत नहीं होता फिरभी यावत्पदसे गृहीत तेजस्कायिक स्पर्श शब्द से यहां तैजस्काधिक છે. અહીં આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે બાદર તેજસ્કાયિક જીવોને સદ્દભાવ માત્ર સમયક્ષેત્રમાં જ છે, બીજે નથી. સૂમ તેજસ્કાયિક જીવોને સદ્દભાવ સર્વત્ર છે તેથી નરકમાં પણ સૂક્ષમ તેજસ્કાયિક જીને સદુભાવ હોય છે આ પ્રકારે નરકામાં તેમને સદ્ભાવ હોવા છતાં પણ સ્પર્શેન્દ્રિય દ્વારા તેમના સ્પર્શનું ગ્રહણ થઈ શકતું નથી, કારણ કે સૂક્ષમ એકેન્દ્રિય જો કેઈ પણ ઈન્દ્રિય દ્વારા ગૃહીત થઈ શકતા નથી એવું સિદ્ધાન્તનું કથન છે. તેથી નારક છે તેમના સ્પર્શને અનિષ્ટાદિ રૂપે અનુભવ કરે છે, આ પ્રકારનું કથન અશકય બની જાય છે. તેથી એવું જ કથન યુકિતચુત લાગે છે કે સાતે પૃથ્વીના નારકા તેજસ્કાયિક સ્પર્શ સિવાયના પુણ્વીકાયિકાદિના સ્પર્શને જ અનિષ્ટાદિ રૂપે અનુભવ કરે છે. તેથી અહીં “યાવત’ પદ દ્વારા જે તેજસ્કાયિકના સ્પર્શનું ગ્રહણ કરવામાં આવ્યું છે તે ચોગ્ય લાગતું નથી છતાં પણ અહીં “ચાવત” પદ દ્વારા ગૃહીત તેજસ્કાયિક સ્પર્શદ્વારા તૈજકાયિકના જેવી ઉષ્ણવસ્તુ કે જે અગ્નિ જેવી હોય છે અને જેનું પરમાધા