________________
-
३५२
• भगवती वद्वाक्यं प्रमाणयबाह-'सेवं भंते ! सेवं भंते ! त्ति' हे भदन्त! तदेवं-भवदुक्तं सत्यमेव, हे भदन्त ! तदेवं-भवदुक्तं सत्यमेवेति ॥सू०६॥ इति श्री विश्वविख्यात जगद्वल्लभादिपदभूपित वालब्रह्मचारि 'जैनाचार्य
पूज्यश्री घासीलालबनिविरचितायां श्री "भगवती" सूत्रस्य प्रमेयचन्द्रिका. ___ ख्यायां व्याख्यायो द्वादशशतस्य नवमोद्देशकः समाप्तः ॥सू०१२-९॥ में देव असंख्यातगुणित हैं, सनत्कुमारदेवलोक में देव असंख्यातगुणित हैं, ईशान में भावदेव असंख्यातगुणित हैं, सौधर्मदेवलोक में भावदेव संख्यातगुणित हैं। भवनवासी देव असंख्यात. गुणित हैं, वानव्यन्तर देव असंख्यात गुणित हैं और ज्योतिषिक देव भी असंख्यातगुणित हैं। अब अन्त में भगवान् के वचन में प्रमाणता ख्यापित करते हुये अर्थात् प्रभु के इस कथन को स्वीकार करते हुए गौतम स्वामी कहते हैं-हे भदन्त ! आप का कहा हुआ यह सब विषय सर्वथा सत्य ही है। इस प्रकार कह कर वे गौतम स्वामी अपने स्थाप पर यावत् संयम और तप से आत्मा को भावित करते हुए विराजमान हो गये ॥सू०६॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराज कृत " भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके बारहवें शतकका
नवयां उद्देशक समाप्त ॥१२-९॥ સહસ્ત્રાર કરતાં બ્રાલેકમાં અસંખ્યાતગણ, બ્રહ્મક કરતાં મહેન્દ્રમાં અસં. ખ્યાત ગણુ, મહેન્દ્ર કરતાં સનકુમાર ક૯૫માં અસંખ્યાત ગણાં, સનકુમાર કરતાં ઈશાન ક૫માં અસંખ્યાત ગણું અને ઈશાન કલ્પ કરતાં સૌધર્મ કલ્પમાં સંખ્યાત ગણાં ભાવ છે. સૌધર્મ કલ્પના ભાવ કરતાં ભવનવાસી ભાવ અસંખ્યાત ગણું છે અને ભવનવાસી ભાવ કરતાં વાનર્થાતર ભાવ અસંખ્યાત ગણું છે. અને વાનગૅતર ભાવ કરતાં તિષિક ભાવળે અસંખ્યાત ગણાં છે.
પ્રભુના આ કથનમાં પ્રમાણિકતાને સ્વીકાર કરીને ગૌતમ સ્વામી કહે छ -“ सेवं भंते ! सेवं भंते ! ति" हे सगवन् ! मा विषयनु मारे પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન ! આપનું કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણું નમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને યુકત કરતા થકા ગૌતમ સ્વામી પોતાના સ્થાને બેસી ગયા. સૂદા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના બારમાં શતકને
નવમે ઉદ્દેશક સમાસ ૧૨-લા