________________
અર્ધા કલાક, મે પહોંચે. જે સંદેશે? સમયસર પ્રહ હોલ તે માતા-પિતાને શ્રીવિદમુનિના શબરૂપિપણુ ચહેરે જેવા અને અંતિમ -દશમ પ્રસંગે મત્તા પરંતુ અંતરાય કામ કર્યું નહીં : કેન
આથી પ્લેઈનને ગ્રામ પડતું મૂકવામાં આવ્યું અને માતા-પિતા તા. ૧૪-૮-૫૭ના રોજ ઈન મારફત ફી પહોંચ્યા, શ્રી દુર્લભજીભાઈ અને મણિબેને પૂજ્ય તપસ્વીશ્રી લાલચંદજી મહારાજ સાહેબના દર્શન કર્યો. હું પ્રય શ્રી લાલચ મહારાજે સાહેબ અને પિછાણને અને 'ધેનું એકાએક એચ કેરીને શ્રી વિનંદિમુનિનાં માતા-પિતાને સાંત્વન થે
ઉપદેશ શરૂ કર્યા જેને ટૂંકમાં સાર આ પ્રમાણું છે . “ 'S . ., જે ૧ર ૪ ૧ :: =:ોડ - - - -
હવે તે રતન ચાલ્યું ગયું કે સમાજને આશાદીપક એલવાઈ ગ ! ઝટ ઊગીને આથમી ગયે ! હવે એ દીપ ફેરીથી આવી શકે તેમ નથી
શ્રી વિનોદમુનિ સંસાર પક્ષના માતુશ્રી મણિબેનેને મુનિશ્રીએ કહ્યું કેબેન! ભાવિ પ્રબળ છે. આ બાબતમાં મહાપુરૂષેએ પણ હાથ ધોઈ નાખ્યા છે એમ સૌને મરણને શરણ થવું પડે છે, તે પછી આપણું જેવા પામર પ્રાણીનું શું ગજું છે? હવે તે શેક દૂર કરીને આપણે એમના મૃત્યુને આદર્શ જોઈને માત્ર ધીરજ ધરવાની રહી.
પૂ. શ્રી સમર્થમલજી મહારાજ સાહેબને અભિપ્રાયા
પ્રાથમિક તેમ જ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનેદમુનિના વિષે અનભવ થયે, કે તેમની ધર્મપ્રિયતા અને ધર્માભિલાષા “ટ્રિલિંકા માપુરાત્તે ને પરિચય કરાવતી હતી પ્રાપ્ત સંસારિક પ્રચુર વૈભવ તરફ તેમની રુચિ દષ્ટિગોચર થતી ન હતી પરંતુ તેઓ વીતરાગવાણીના સંસર્ગથી વિષયવિમુખ ધર્મકાર્યમાં સદા તત્પર અને તલ્લીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે વિરાગ્ય પણ તેમની ધારાથી તેમની ધર્માનુરાગિતા તથા જીવનચર્ચાથી કઠિન કાર્ય કરવામાં પણું ગભરાટના સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમાં આવતી હતી.
હવે શ્રી વિનોદમનિના જીવનના બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેને ખુલા સે કરવામાં આવે છે.
પ્ર. ૧. તેમણે આજ્ઞા વગર સ્વયમેવ દીક્ષા કેમ લીધી?
ઉત્તર-પંચમાં આરાનાં ભદ્રા શેઠાણીના પુત્ર એવંતા (અતિસુક્ત) કુમારને તેમની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્દન ના પાડી એટલે તેણે