________________
વિમેવ દીક્ષા લીધી. ત્યાર બાદ ભદ્રા શેઠાણીએ તાના કુમારને ગુરુને સેયી દીધા તેજ રાત્રે તેણે બારમી ભિખુની મહિમા અઝીકાર કરી અને શિયાણીના પરીષહથી કાળ કરી નલીનકુલમ વિમાનમાં ગથા તેવી જ રીતે શ્રી વિનેદકુમાર વય દીક્ષિત થયા.
પ્ર. ૨. આવા વૈરાગી જીવને ભયકર પરીષહ કેમ આવે ?
ઉત્તર કેટલાક ચરમ શરીરી જીવને મારણાંતિક ઉમાસ આવેલ છે. જાઓ ગજસુકુમાર મુનિ, મેતાર્થ મુનિ, કેશલ મુનિ, કારણ કે તેમની સત્તામાં હજાર ભવનાં કર્મ હવા જેઈએ ત્યારે તેમને એકદમ એક્ષ જવું હતું, તે મારણતિક-ઉપસર્ગ આવ્યા વગર એટલાં બધાં કર્મ કેવી રીતે ખપે? આ. બ્ર. શ્રી વિનેદમુનિને આ પરીષહ આવ્યું, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હથ. - શ્રી વિનોદમુનિનું વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામાં છપાયેલ છે તેમાંથી સાર રૂપે અહીં સંક્ષેપ કરેલ છે.