________________
૨
દીક્ષા પછી અઢી મહિનાના આંતરે લેાદી ચામાસા દરમ્યાન શ્રી વિનાદું. મુનિને હાજતે જવાની સજ્ઞા થઈ અને તે માટે જવા તૈયાર થયા એટલે તેમના ગુરુએ કહ્યું' કે બહુ ગરમી છે, જરાવાર ચાલી જાય એટલે શ્રી વિનાદમુનિએ રજોહરણુ વગેરેની પ્રતિલેખના કરી તે દરમ્યાન ન રાકી શકાય એવી હાજત લાગી તેથી ફરી આજ્ઞા માગતાં જણાવ્યુ મને હાજત બહુ લાગી છે તેથી જાઉ' છું, જલદી પાછે. ક્રીશ કાળની ગહન ગતિને દુઃખદ્ રચના રચવી હતી. આજે જ હાજતે એકલા જવાના ખનાવ બન્યા હતા, હંમેશાં તા બધા સાધુઓ સાથે મળીને દિશાએ જતા.
હાજતથી માકળા થઈ પાછા ફરતા હતા, ત્યાં રેલ્વે લાઇન ઉપર એ ગા આવી રહી હતી. મીજી ખાજુથી ટ્રેઈન પણ આવી રહી હતી તેની વ્હિસલ વાગવા છતાં પણ ગાયે ખસતી ન હતી. શ્રી વિનાન્દમુનિનુ હૃદય થરથરી ઉચુ અને મહા અનુકપાએ મુનિના હૃદયમાં સ્થાન લીધું': હાથમાં રજોહરણુ લઈ જાતના જોખમની પરવા કર્યાં વગર ગાયાને મચાવવા ગયા. ગાયાને તા ખચાવી જ લીધી પર’તુ આ ક્રિયામાં છકાય જીવની દયાના સાધનભૂત રજોહરણુ કે જે વિનેાદમુનિને આત્માથી વધારે પ્યારા હતા, તે રેલ્વે લાઈન ઉપર પડી ગયે. અને શ્રી વિનાન્દમુનિએ તે પાછે સપાદન કરવામાં જડવાદને સિદ્ધ કરતાં રાક્ષસી એન્જિનને ઝપાટે આવ્યા અને પેાતાનુ ખલિદાન આપ્યું. અRsિ'ત....અરિહંત ....એવા શબ્દો મુખમાંથી નીકળ્યા અને શરીર તૂટી પડયુ’. • રક્ત પ્રવાહ છૂટી પડયા અને થાડા જ વખતમાં પ્રાણાંત થઈ ગયા, બધા લેક કહેવા લાગ્યા કે ગૌરક્ષામાં મુનિશ્રીએ પ્રાણ આપ્યા અંતિમ સમયે મુનિશ્રીના ચહેશ પર ભવ્ય શાન્તિ જ દેખાતી હતી.
હમેશાં તેઓ જે તરફ હાજતે જતા હતા તે તરફ લાદીથી પાકરણ તરફ જવાની રેલ્વે. લાઈન હતી. આ લાઇન ઉપર રેલ્વે સત્તાવાળાઓએ ફાટક મૂકેલ નથી ત્યાં રસ્તે પણુ છે એટલે પશુઓની અવરજવર હાય છે. અને વખત વખત ત્યાં ઢારા રેલ્વેની હડફેટે ચડી જવાના પ્રસ`ગ અને છે.
લેાદી સ`ઘે આ દુર્ઘટનાના ખખર રાજકીટ, ટેલીફેનથી આપ્યા. જે લખતે ટેલીફ્રાન આવ્યા. તે વખતે વિનેાદમુનિના પિતાશ્રી મહાર ગયા હતા. અને માતુશ્રી મણિમેન સામાયિક-પ્રતિક્રમણમાં બેઠાં હતાં, માત્ર એક નાકર જ ઘરમાં હતા જેણે ટેલિફાન ઉઠાવ્યે પણ તે કાંઇ ટેલીફોનમાં હકીકત સમજી શમ્યા નહી અને સાચા સમાચાર મેઢા પ્લેનથી લેાદી પહેાંચે તે પહેલાં અગ્નિસકાર થઈ ગયા સૂચનાના ઢેલીફાન મળ્યા. સ્પેશ્યલ